આજરોજ “રામનવમી” ના પાવન અવસરે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ખાતે આયોજિત શોભાયાત્રા માં જોડાવાનો અવસર પ્રાપ્ત થયેલ.






આજરોજ “રામનવમી” ના પાવન અવસરે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ખાતે આયોજિત શોભાયાત્રા માં જોડાવાનો અવસર પ્રાપ્ત થયેલ.






આજરોજ વિસાવદર તાલુકાના કુદરત ના સાનિધ્યમાં આવેલ શ્રી કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.





આજરોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ગ્રામજનો દ્વારા આયોજીત “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” ના ધાર્મિક કાર્યકમ મા ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયેલ.




આજરોજ મેંદરડા ખાતે ” સેવા સેતુ ” કાર્યક્રમ મા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ સાથે ઉપસ્થિત રહેલ.






આજરોજ મેંદરડા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં મેંદરડા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ પાનસુરીયા ના નવા સાહસ “આકાશ માર્કેટિંગ” ના ઉદ્ઘાટન પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં ૮૫ માણાવદર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.







આજરોજ ભેંસાણ ખાતે સત્ ગૃપ દ્વારા ભેસાણ તાલુકા ના લોકસેવક અને સમાજ શ્રેષ્ઠી સ્વર્ગીય સતીષભાઈ કાછડીયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરેલ.






આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ની બેઠક સાવજ ડેરી ખાતે મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી ખેડૂતલક્ષી નિર્ણયો કરેલ. આવનારા દિવસોમાં ખાતેદાર ખેડૂત ભાઈઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ચર્ચા કરેલ.





આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે પોંકીયા પરિવાર દ્વારા આયોજીત ધાર્મિક કાર્યક્રમ મા આગેવાનો સાથે ઉપસ્થિત રહી સહભાગી થયેલ.







આજરોજ ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ દ્વારા બ્રહ્માનંદ વિધ્યાધામ ખાતે વિવિધ સંસ્થાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયેલ ત્યારે પુજ્ય મુક્તાનંદજી બાપુ આને આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.






