૧૧-પોરબંદર લોકસભા ના સાંસદ અને ભારત સરકાર ના શ્રમ અને રોજગાર મંત્રાલય ના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ ના લોકો માટે ના જનસંપર્ક કાર્યાલય “ગોરસ” ના ઉદઘાટન સમારોહ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.






૧૧-પોરબંદર લોકસભા ના સાંસદ અને ભારત સરકાર ના શ્રમ અને રોજગાર મંત્રાલય ના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ ના લોકો માટે ના જનસંપર્ક કાર્યાલય “ગોરસ” ના ઉદઘાટન સમારોહ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.






આજરોજ આગામી તારીખ 16 ઓકટોબર થી શરૂ થનાર “ભાજપ સક્રીય સદસ્યતા અભિયાન” નો વર્કશોપ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.જેમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ અને આ અભિયાન ના પ્રદેશમાં થી નિયુક્ત પ્રભારી શ્રી દિલીપસિંહ ચુડાસમાં, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા આગેવાનો અને મંડલ પ્રમુખ મહામંત્રી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલ.











આજરોજ જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 માં ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં ઉપસ્થિત રહેલ.









આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો. આતકે ભવ્ય સ્વાગત બદલ સર્વે આયોજકો નો આભાર.








આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે હનુમાન પરા, વિસાવદર ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહી પ્રાચીન ગરબા રાસ નિહાળવા નો અવસર મળ્યો.








આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે જીવાપરા વિસાવદર આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો.





આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ. પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીની વિશેષ ઉપસ્થિતિમાં નવરાત્રિ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ.




