Posted in Keshod

કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી – સ્તુતિ કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.

માઈભક્તોના હૃદયનું અનુષ્ઠાન,

મા આદ્યશક્તિ અંબાનું આહ્વાન !

પાવન શારદીય નવરાત્રીના દિવસો છે અને મા આદ્યશક્તિ અંબાના ગુણગાન અખિલ વિશ્વ ગાઈ રહ્યું છે ત્યારે કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી – સ્તુતિ કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.

#Navratri2024

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.