Posted in Junagadh

સાવજ ડેરી) ખાતે રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે મુલાકાત કરી,

આજરોજ શ્રી સાવજ જૂનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સાવજ ડેરી) ખાતે રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે મુલાકાત કરી, વાવાઝોડા દરમ્યાન દૂધના પુરવઠાનો પૂરતો સ્ટોક રાખવા અંગે સૂચનો કરી, ડેરી ખાતે ચાલતા પ્લાન્ટ નિહાળી તૈયાર થતી પ્રોડક્ટ અંગે જાણકારી મેળવી પ્રભાવીત થયા હતા.

+5

Posted in Junagadh

બોરદેવી માતાજીના દર્શન કરીને આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.

સંભવિત “બિપરજોય” ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રી શ્રીની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લા મા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ગીરવર ગિરનારની ગોદમાં બિરાજિત બોરદેવી માતાજીના દર્શન કરીને આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.

+6

Posted in Junagadh

જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી

આજરોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી કોઈ જાનહાની ન થાય એ અંગે તંત્ર દરેક પ્રકારના પડકારનો સામનો કરવા સજ્જ જે અંગે બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહેલ.

Posted in Junagadh

શ્રી અમીતભાઈ શાહ સાહેબે સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા

અરબ સાગરમાં સર્જાયેલા “બિપરજોય” ચક્રવાતને પહોંચીવળવા. કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમજ સહકારિતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ સાહેબે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા જેમાં રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જીલ્લા વહીવટી તંત્ર,ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ,સદસ્યો સાથે હાજર રહી કેશોદ તાલુકા સેવા સદન ખાતે માર્ગદર્શન મેળવ્યું.

+5

Posted in Junagadh

વૈકલ્પીક વ્યવસ્થા અંગે રીવ્યુ બેઠેક કરી જરૂરી સુચનો કર્યા હતા.

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જુનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે સરકારશ્રીના વિવિઘ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાર્ટીના હોદ્દેદારો,ધારાસભ્ય અને મેયર જોડે વાવાઝોડા સંભવિત સ્થળની પરિસ્થિતી અંગે વાકેફ કરી વૈકલ્પીક વ્યવસ્થા અંગે રીવ્યુ બેઠેક કરી જરૂરી સુચનો કર્યા હતા.

+2

Posted in Junagadh

સોલ્ટર સેન્ટર હોમ ખાતે નિરીક્ષણ કરી જરૂરી તાગ મેળવ્યા બાદ જીલ્લા કલેકટર કચેરી

અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રીની સૂચના અન્વયે રાજયના મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જુનાગઢ જિલ્લાના માંગરોલ માળીયા હા.તાલુકાના આજુબાજુના ગામોના સરપંચો સાથે મીટીંગ કરી સોલ્ટર સેન્ટર હોમ ખાતે નિરીક્ષણ કરી જરૂરી તાગ મેળવ્યા બાદ જીલ્લા કલેકટર કચેરી સાવચેતીના પગલા લેવા સંલગ્ન કચેરીઓના અધિકારીઓ અને એનજીઓ જોડે સ્થાનીક પરિસ્થિતી અંગે વાકેફ કરી વૈકલ્પીક વ્યવસ્થા અંગે જરૂરી સુચનો કર્યા હતા.

+3

Posted in Junagadh

“બિપરજોય વાવાઝોડા” ના પ્રભાવ ને પહોચી વળવા અને આગોતરી વ્યવસ્થા

સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા જી ને હાલ માં “બિપરજોય વાવાઝોડા” ના પ્રભાવ ને પહોચી વળવા અને આગોતરી વ્યવસ્થા જોવા જુનાગઢ જિલ્લા ની જવાબદારી સોપવામા આવેલ છે, ત્યારે તાબડતોડ તેમને જિલ્લાની જવાબદારી લઇ, અસરગ્રસ્ત તમામ તાલુકાઓ ની મુલાકાત કરી, જિલ્લા ના કોઇ પણ નાગરીક ને ભોજન, રહેવાની કે પશુધન કે જાન માલની કોઇ પણ પ્રકાર ની તકલીફ ના પડે તેનુ સુઝબુઝ થી આગોતરુ આયોજન કરી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ ના આગેવાનો સાથે સતત સંપર્ક મા રહી પરીસ્થીતિ ઉપર ચંપતી નઝર રાખી રહ્યા છે. અસ…

See more

+7

Posted in Junagadh

“સમાજ પરિવર્તન,સમાજ દ્વારા” ના વિષય પર વક્તા શ્રી મા.શ્રી આરીફ મોહમ્મદ ખાન સાથે હાજરી આપી

આજરોજ જુનાગઢ શામળા દાસ ગાંધી ટાઉનહોલ, ખાતે કેશવ સ્મારક પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત પ્રભુ નાગરિક ગોષ્ઠી ના આયોજિત કાર્યક્રમમાં નિમંત્રણને માન આપી “સમાજ પરિવર્તન,સમાજ દ્વારા” ના વિષય પર વક્તા શ્રી મા.શ્રી આરીફ મોહમ્મદ ખાન (રાજ્યપાલ શ્રી કેરલ) અને રા. સ્વ સંઘ-અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ) સાથે હાજરી આપી. પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું.

+2

Posted in Junagadh

કબીર સાહેબના તૈલી ચિત્રને પુષ્પમાળા અર્પણ કરી જન્મજયંતીની ઉજવણી

સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કબીર સાહેબના તૈલી ચિત્રને પુષ્પમાળા અર્પણ કરી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં હાજરી આપી સહભાગી થયેલ.

Posted in Junagadh

અનું સૂચિત જાતિ મોરચા જીલ્લા કારોબારીની બેઠક અપેક્ષીત કાર્યકર્તાઓ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં

આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે અનું સૂચિત જાતિ મોરચા જીલ્લા કારોબારીની બેઠક અપેક્ષીત કાર્યકર્તાઓ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મળી, જેમાં હાજરી આપી પાર્ટી દ્રારા આપવામાં આવેલ વિશેષ લોક સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક થી સમર્થન કાર્યક્રમના આયોજન અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

+7