સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કબીર સાહેબના તૈલી ચિત્રને પુષ્પમાળા અર્પણ કરી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં હાજરી આપી સહભાગી થયેલ.




ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપની સરકારમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી અંતર્ગત આજરોજ મારી ઓફિસ “ક્રિષ્ના આર્કેડ” ખાતે “સમન્વય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ” ના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. ઉદય જલું સાથે મુલાકાત કરી સરકારશ્રી દ્વારા લોક કલ્યાણ અર્થે કરાયેલી નવ વર્ષની સિદ્ધિઓની પુસ્તિકા અર્પણ કરી.



9 વર્ષ સેવાના
9 વર્ષ સુશાસનના
9 વર્ષ ગરીબ કલ્યાણના
#9YearsOfModiGovernment અંતર્ગત ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શરૂ થતા વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લા અને મહાનગરના આગેવાન કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ડો. ભરત બોઘરા સાહેબની ઉપસ્થિતિમાં બેઠક મળી જેમાં હાજરી આપી, 30 મે થી 30.જૂન સુધી ચાલનારા વિશેષ જનસંપર્…
See more





ર્તવ્યનિષ્ઠ અને જનસેવામાં સદૈવ સમર્પિત આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને દેશસેવામાં 9 વર્ષ પૂર્ણ થવા પર આજ જુનાગઢ તાલુકાનાં વડાલ નજીક આવેલ બિશનોઈ આશ્રમ ખાતે સંત શ્રી ગણેશ દાસ ગુરુ શ્રી ભાગીરથ દાશ આચાર્ય સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા એ વેળાએ જન સેવામાં સદૈવ કાર્યરત પ્રધાનમંત્રી શ્રીના લોક સેવાના કાર્યોને યાદ કર્યા હતા.





દેશના લોકલાડીલા વડાપ્રધાન વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ વડાલ સ્થિત શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર સ્પેસ્યાલીસ્ટ ડો. સિદ્ધાર્થરાવ સેલીઘાણી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.





Boost t
આજરોજ જૂનાગઢ જીલ્લા ભા.જ.પ. કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લાની કારોબારી બેઠક પ્રભારી શ્રી ધવલભાઈ દવેની અધ્યક્ષતામાં મળેલ જેમાં પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઇ દવે, ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કારોબારી સદસ્યો સાથે જીલ્લા પંચાયત તેમજ દૂધ સંઘનાં ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા ના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહી પાર્ટીના સૂચવેલ આગામી કાર્યક્રમો અને સંગઠાત્મક ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપેલ.




