આજ રોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ની વિશેષ ઉપસ્થિતી માં “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના પતાપૂર ગામ ખાતે પહોંચી હતી જયાં ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવા મા આવેલ આતકે મોટી સંખ્યા મા યુવાનો અને બહેનો આ યાત્રા મા જોડાયે.
Category: Junagadh
“ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ખાતે
મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોને સાર્થક કરવાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ૧૫૦મી ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ખાતે સ્વાગત કરેલ અને આ સંકલ્પ યાત્રામાં જોડાયેલ, આવો આપણે સૌ ગાંધીમૂલ્યોને સાર્થક કરીએ.
#GandhiAt150 #MannMeinBapu
“ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના પ્લાસવા મુકામે
“ગાંધી સંકલ્પ યાત્રા” – ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – ખડિયા મુકામે
વડાલ ખાતે શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું
વડાલ ખાતે શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રની પ્રથમ કેન્સર હોસ્પીટલ શરૂ કરીને દર્દીઓ અને સગાઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવાની પ્રતિબદ્ધતા બદલ અભિનંદન આપ્યા હતા. ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના 70 લાખ પરિવારોને પ્રાથમિક તબક્કાએ આરોગ્ય કવચથી રક્ષિત કરવાની દિશામા સરકાર આગળ વધી રહી છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય ભાઇ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિ માં વડાલ – જૂનાગઢ ખાતે હિમાલય કેન્સર અને રિસર્ચ હોસ્પિટલ ને ખુલ્લા મૂકવા ના પ્રસંગ માં હાજરી આપી હતી.
મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ નિમિતે “સ્વચ્છતા અભિયાન”
જૂનાગઢ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે જિલ્લા કાર્યાલય ખાતે બેઠક
ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી
આજરોજ જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી અને ધ્વજારોહણ કાર્યક્રમ અંતર્ગત પ્રસ્થાન કાર્યક્રમ માં હાજરી આપેલ.



