Posted in Junagadh

“ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ખાતે

મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોને સાર્થક કરવાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ૧૫૦મી ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ખાતે સ્વાગત કરેલ અને આ સંકલ્પ યાત્રામાં જોડાયેલ, આવો આપણે સૌ ગાંધીમૂલ્યોને સાર્થક કરીએ.
#GandhiAt150 #MannMeinBapu

 

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.