Posted in Junagadh

“ભાજપ સક્રીય સદસ્યતા અભિયાન” નો વર્કશોપ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.

આજરોજ આગામી તારીખ 16 ઓકટોબર થી શરૂ થનાર “ભાજપ સક્રીય સદસ્યતા અભિયાન” નો વર્કશોપ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.જેમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ અને આ અભિયાન ના પ્રદેશમાં થી નિયુક્ત પ્રભારી શ્રી દિલીપસિંહ ચુડાસમાં, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા આગેવાનો અને મંડલ પ્રમુખ મહામંત્રી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 માં ઉપસ્થિત રહેલ.

આજરોજ જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 માં ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જુનાગઢ તાલુકાના વડાલ ખાતે લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.

જય માં ખોડલ,

આજરોજ જુનાગઢ તાલુકાના વડાલ ખાતે લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.

Posted in Keshod

કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી – સ્તુતિ કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.

માઈભક્તોના હૃદયનું અનુષ્ઠાન,

મા આદ્યશક્તિ અંબાનું આહ્વાન !

પાવન શારદીય નવરાત્રીના દિવસો છે અને મા આદ્યશક્તિ અંબાના ગુણગાન અખિલ વિશ્વ ગાઈ રહ્યું છે ત્યારે કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી – સ્તુતિ કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.

#Navratri2024

Posted in Keshod

કેશોદ ખાતે સમસ્ત કેશોદ શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેલ.

જય માં ભવાની

આજરોજ કેશોદ ખાતે સમસ્ત કેશોદ શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો.

આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો. આતકે ભવ્ય સ્વાગત બદલ સર્વે આયોજકો નો આભાર.

Posted in Visavadar

નવરાત્રિના ના સાતમા દિવસે હનુમાન પરા, વિસાવદર ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહી

આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે હનુમાન પરા, વિસાવદર ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહી પ્રાચીન ગરબા રાસ નિહાળવા નો અવસર મળ્યો.

Posted in Visavadar

નવરાત્રિના ના સાતમા દિવસે જીવાપરા વિસાવદર આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો.

આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે જીવાપરા વિસાવદર આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો.

Posted in Other City

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ. પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીની વિશેષ ઉપસ્થિતિમાં નવરાત્રિ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

વિસાવદર શહેર ખાતે ક્રિશિવ સોલાર પાવર નાં નવા સોપાન નાં શુભ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી શુભકામના પાઠવી…

આજરોજ વિસાવદર શહેર ખાતે રસિકભાઈ પાંચાણી, જેવિન પાનસુરીયા તેમજ દિવ્યેશ સોજીત્રા દ્રારા શરૂ કરવામાં આવેલ ક્રિશિવ સોલાર પાવર નાં નવા સોપાન નાં શુભ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી શુભકામના પાઠવી…