આજરોજ જૂનાગઢ ટાઉનહોલ ખાતે શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જૂનાગઢ દ્વારા આયોજીત “વાર્ષીક એન્યુલ ફંકશન 2023” માં બ્રહ્માનંદધામ ચાપરડા ના મહંત શ્રી મુક્તાનંદજી બાપુ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સાથે હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.












આજરોજ જૂનાગઢ ટાઉનહોલ ખાતે શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જૂનાગઢ દ્વારા આયોજીત “વાર્ષીક એન્યુલ ફંકશન 2023” માં બ્રહ્માનંદધામ ચાપરડા ના મહંત શ્રી મુક્તાનંદજી બાપુ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સાથે હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.












આજરોજ વિસાવદર તાલુકાના શ્રી રામદેવ પીર આશ્રમ, નીલકંઠ ધામ લીમધ્રા (ગીર) ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ ના આયોજનના નિમંત્રણને માન આપી, વક્તા શ્રી મહાદેવ પ્રાસાદ મહેતાજીના કંઠે ભાગવત સપ્તાહનું રસપાન કરવાનો અવસર મળ્યો.












આજ રોજ શ્રી શંકરભાઈ ચૌધરી Shankar Chaudhary ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે અને શ્રી જેઠાભાઇ ભરવાડ ને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ રૂબરૂ મળી ને અભિનંદન પાઠવેલ.




આજ રોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાયેલ જેમાં હાજરી આપી, આગામી દિવસોમાં ખેડૂતોને બેંક કેમ વધુ ઉપયોગી થઇ શકે સાથે બેંક વધું પ્રગતિ કરે તેવા ઠરાવો પસાર કરવામાં આવ્યા.








આજરોજ શ્રી કેશુભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ માંડાવડ ખાતે વિસાવદર તાલુકા/શહેર સંગઠનના આગેવાનો,સરપંચો, સક્રીય કાર્યકરો અને નગરપાલિકાના આગેવાનો સાથે બેઠક કરી જેમાં હાજરી આપી, આવનારી નગરપાલિકાની ચૂંટણી તેમજ આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.








આજ બિલખા ખાતે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાની સાથે રહી લોક સંપર્ક કરેલ જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો બહોળી સંખ્યમાં જોડાયા હતા. સૌએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી પ્રચંડ જન સમર્થન આપ્યું હતું.






















આજરોજ બીલખા ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ હતી, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાથી પ્રેરાઈને વિવિધ સમાજના ૪૦ થી વધુ આગેવાનો એ કેસરિયો ધારણ કર્યો હતો. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ.























