Posted in Keshod

ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું.

આજરોજ જૂનાગઢ ના ભવનાથ ખાતે ચાલતા મહાશિવરાત્રી મેળા દરમિયાન મહાશિવરાત્રીના દિવસે પધારેલ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું.

+2

Posted in Junagadh

“મહાશિવરાત્રી”ના પાવન દિવસે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે ભવનાથ દાદાના દર્શન કરી પૂજન અર્ચ કરી

ભોજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમ ક્ષમા મહાશિવરાત્રી મેળા માં “મહાશિવરાત્રી”ના પાવન દિવસે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે ભવનાથ દાદાના દર્શન કરી પૂજન અર્ચ કરી ચાપરડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ મેળવી ગીરીવર ગીરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબાને અભિષેક પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી.

Posted in JDCC Bank, Junagadh

જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ખાતે બેઠકનું આયોજન

આજરોજ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો બેંક મારફત મધ્યમ મુદતે ધિરાણ મેળવે એ હેતુસર પ્રયત્ન કરવાની સાથે સોના/ચાંદી તેમજ હાઉસિંગ ધિરાણ શરૂ કરવાની સાથે બેંક આગામી દિવસોમાં વધુમાં વધુ વિકાસ લક્ષી કર્યો કરે એ અર્થે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે બેંકના કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

+4

Posted in JDCC Bank, Junagadh

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મયોગી ભાઈઓ અને બહેનો સાથે શુભેચ્છા મુલાકાત કરી

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મયોગી ભાઈઓ અને બહેનો સાથે શુભેચ્છા મુલાકાત કરી બેન્ક હિતના કાર્યો કરવા અપીલ કરેલ.

No photo description available.
No photo description available.
No photo description available.
No photo description available.
No photo description available.

Posted in Junagadh

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે હાજર રહી પુષ્ટિ સંસ્કારધામ ખાતે

આજરોજ વડાલ સ્થિત પુષ્ટિ સંસ્કારધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે હાજર રહી પુષ્ટિ સંસ્કારધામ ખાતે કાર્યરત પુરુષોત્તમ લાલજી ગૌશાળા ની મુલાકાત કરી ગૌશાળા ખાતે ચાલતી ગૌસેવા સાથે ગૌ સંવર્ધનની પ્રવૃત્તિઓને નિહાળી ગૌ સંવર્ધન અર્થે જરૂરી સૂચનો કરેલ.

+10

Posted in Junagadh

ડેટા મેનેજમેન્ટ કાર્યક્ર્મ અંતર્ગત વર્કશોપ – જૂનાગઢ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીલ્લા કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પાર્ટીના ડેટા મેનેજમેન્ટ કાર્યક્ર્મ અંતર્ગત વર્કશોપ (કાર્યશાળા)નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડેટા મેનેજમેન્ટ પ્રદેશ કન્વીનર મહેશભાઈ મોદી,સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ જયભાઈ શાહ સાથે જિલ્લા/મહાનગરના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે ઉપસ્થીત રહેલ જેમાં ડેટા મેનેજમેન્ટ કાર્યક્ર્મ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

૧૩-જૂનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક

આજરોજ કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી. ડો.ભાગવત કરાડની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે આગામી ૧૩-જૂનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે હાજરી આપી.

Posted in Junagadh

શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં હાજરી આપી.

Posted in Junagadh

શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં હાજરી આપી.

Posted in Junagadh

જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર

આજરોજ જૂનાગઢ તાલુકાના બીલખા ગામે બુદ્ધનાથ ફાર્મ ખાતે ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું, ગાંધીનગર તથા પશુપાલન શાખા, જીલ્લા પંચાયત જુનાગઢ દ્રારા જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવી, જેમાં બીલખા સહિત આસપાસના વિસ્તારના પશુપાલકોએ શિબિરનો લાભ લીધો હતો.આ શિબિરમાં પશુ તજજ્ઞો દ્વારા પશુપાલન વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું,જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ.