જ ૧૪- એપ્રીલના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨-મી જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ, ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી જેમાં હાજરી આપી.





આજરોજ જુનાગઢ ના ડુંગરપુર ગામે પશુ- પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળ ખાતે કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી શ્રી ડો.ભાગવત કરાડ ના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, સાથે છેવાડાના અને મધ્યમ વર્ગના લોકોને કેવીરીતે લાભ મળે તેવી માહિતી આપી હતી. જેમાં હાજરી આપી સહભાગી થયો હતો.




