Posted in Bhesan

ભેસાણ ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે મુલાકાત

આજરોજ ભેસાણ ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે બેંકની કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે “મહા રક્તદાન” કેમ્પનું આયોજન કરાયું

આજ તા-૨૦ એપ્રિલના રોજ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે વિસાવદર તાલુકા તેમજ શહેર/જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા “મહા રક્તદાન” કેમ્પનું આયોજન કરાયું જેમાં ૧૮૨-રક્ત દાતાઓ એ રક્ત દાન કર્યું જેમાં એકઠું થયેલ રક્તથી મારી રક્ત તુલા કરવામાં આવી એ બદલ તાલુકા તેમજ શહેર-જિલ્લા યુવા મોરચા તેમજ સંગઠનના કાર્યકરો અને સર્વે રક્તદાતા ઓનો હું હર હંમેશ રૂણી રહીશ.

+5

Posted in Junagadh

સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત કારોબારી સભ્યો ની બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દીનદયાલ ભવન ખાતે સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત જીલ્લા મોરાચાઓ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ની બેઠક યોજાઈ. જેમાં બાકી રહેલ કાર્યકર્તાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ-ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ તેમજ સરલ એપ ઇન્સ્ટોલેશન કરાવી પાર્ટી દ્વારા સૂચવેલા આગામી કાર્યક્રમ વિશે જરૂરી માર્ગદર્શન આપેલ.

+6

Posted in Keshod

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.

આજરોજ કેશોદ ખાતે પાર્ટીની વિવિધ બેઠકો માટે પધારેલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.

+2

Posted in Keshod

જીલ્લાના ચૂંટાયેલા સભ્યો ની બીજી બેઠક મળેલ.

આજરોજ કેશોદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં જીલ્લાના ચૂંટાયેલા સભ્યો ની બીજી બેઠક મળેલ.

+13

Posted in Keshod

જીલ્લા સંગઠન ની પ્રથમ બેઠક મળેલ.

આજરોજ કેશોદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં જીલ્લા સંગઠન ની પ્રથમ બેઠક મળેલ.

+11

Posted in Junagadh

ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨-મી જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ

જ ૧૪- એપ્રીલના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨-મી જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ, ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી જેમાં હાજરી આપી.

+2

Posted in Keshod

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન

આવતી કાલ તા.૧૫-એપ્રિલના રોજ કેશોદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન અંગે કાર્યક્રમની પુર્વ સંધ્યાએ સોની સમાજ વાડી ખાતે મુલાકાત કરી જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું.

+8

Posted in Junagadh

આણંદપુર ખાતે સમસ્ત ગામ દ્વારા સર્વે સમાજ ભવન નિર્માણ અર્થે બિલ્ડીંગનું ભૂમિ પૂજન

આજરોજ જુનાગઢ તાલુકાના આણંદપુર ખાતે સમસ્ત ગામ દ્વારા સર્વે સમાજ ભવન નિર્માણ અર્થે બિલ્ડીંગનું ભૂમિ પૂજન સ્વ હસ્તે કરી સમસ્ત ગ્રામજનો દ્વારા ગૌ સેવાના લાભાર્થ યોજાયેલ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે હાજરી આપી.

+9

Posted in Junagadh

આંબેડકર સાહેબશ્રી ની ૧૩૨- મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ ભીમ ભજન કાર્યક્રમ માં

આજ તા.૧૫ એપ્રીલના રોજ જુનાગઢ તાલુકાના ડુંગરપુર ખાતે બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર સાહેબશ્રી ની ૧૩૨- મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ ભીમ ભજન કાર્યક્રમ માં હાજરી આપી.

+6