આજરોજ સ્વ. ડો. ભરતસીંહ જશાભાઇ બારડ ના “જન્મોત્સવ” નિમિત્તે ડો. ભરતભાઇ બારડ શૈક્ષણીક સંકુલ-સુત્રાપાડા ખાતે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી આયોજીત “સર્વરોગ નિદાન કેમ્પ” અને “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” મા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ સ્વ. ડો. ભરતસીંહ જશાભાઇ બારડ ના “જન્મોત્સવ” નિમિત્તે ડો. ભરતભાઇ બારડ શૈક્ષણીક સંકુલ-સુત્રાપાડા ખાતે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી આયોજીત “સર્વરોગ નિદાન કેમ્પ” અને “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” મા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





87 વિસાવદર વિધાનસભા ના સક્રિય સદસ્ય નું સંમેલન ખડીયા ખાતે આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે મળેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





ડો. બાબાસાહેબ આંબેડકરજી ના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર અને પાતાપુર ગામે આંબેડકરજી ની પ્રતિમાને વંદન કરી ફુલહાર કરેલ અને આ પ્રસંગે યોજાયેલ રેલીમાં હાજરી આપેલ.





આજરોજ વિસાવદર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસકામોના ઉદઘાટન અને ખાતમુહર્ત કાર્યક્રમ પ્રસંગે પધારેલ હોઇ ત્યારે આગેવાનો સાથે ઉપસ્થિત રહી સભાને સંબોધીત કરેલ.






આજે ચાપરડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબએ પરમ પુજ્ય શ્રી મુક્તાનંદ બાપુ ની શુભેચ્છા મુલાકાત કરી આશિર્વાદ પ્રાપ્ત કરેલ ત્યારે આ અવસરે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ “રામનવમી” ના પાવન અવસરે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ખાતે આયોજિત શોભાયાત્રા માં જોડાવાનો અવસર પ્રાપ્ત થયેલ.






આજરોજ વિસાવદર તાલુકાના કુદરત ના સાનિધ્યમાં આવેલ શ્રી કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.





આજરોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ગ્રામજનો દ્વારા આયોજીત “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” ના ધાર્મિક કાર્યકમ મા ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયેલ.




આજરોજ મેંદરડા ખાતે ” સેવા સેતુ ” કાર્યક્રમ મા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ સાથે ઉપસ્થિત રહેલ.





