Posted in Junagadh

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગ

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગ

Posted in Junagadh

સખી દાતાર ના સાનિધ્યે

આજરોજ દાતાર પર્વત પર બિરાજતા સખી દાતાર ના સાનિધ્યે પ્રશિક્ષણ વર્ગ માં આવલા પ્રદેશ સંગઠનના આગેવાનો અને પાર્ટીના હોદ્દેદારો સાથે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો..

જય ગીરનારી…🙏

Posted in Junagadh

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે

આજરોજ ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગના વાલી ડો.ભરત બોઘરા, રાજકોટના પ્રભારી શ્રી ધવલભાઈ દવે, મનનભાઈ દાણી સાથે ઊપસ્થિત રહી દેવાધિદેવ ભવનાથ મહાદેવનું પુજન અર્ચન કરી જન સુખાકારી અર્થે પ્રાર્થના કરી.

Posted in Junagadh

ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મુલાકાત

આજરોજ ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ ખાતે જામનગર, દેવભુમી દ્વારકા,રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ,પોરબંદર,અને દીવ,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ઓનો શરૂ થયેલ પ્રશિક્ષણ વર્ગમાં પધારેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સાથે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મુલાકાત લઈ આશ્રમના મહંત શ્રી ઇન્દ્રભારતી મહારાજના આશીર્વાદ મેળવ્યા.

View Post

Posted in Junagadh

જીલ્લા લીગલ સેલની બેઠક

આજરોજ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય. “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા લીગલ સેલની બેઠક મળી જેમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો અંગેની કામગીરી સાથે વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

શ્રી Narendra Modi સાહેબના હસ્તે રાજકોટ ખાતે લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.

ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના હસ્તે રાજકોટ ખાતે રૂ.2033 કરોડથી વધુ રકમોના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.

Posted in Uncategorized

જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે apmc ના કાર્યકરોની ઉપસ્થિતિમાં બેઠક મળી.

જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો જીલ્લા/તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો નગર પાલિકાના પ્રમુખો, apmc ના ચેરમેન-વાઇસ ચેરમેન, મંડલ પ્રમુખો, અને અપેક્ષીત આગેવાન કાર્યકરોનીની ઉપસ્થિતિમાં બેઠક મળી. બેઠકમાં કાર્યકર્તાઓના પરિચયની સાથે આગામી દિવસોમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો અને સંગઠનને મજબૂત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન મેળવેલ.

Posted in Uncategorized

જુનાગઢ તાલુકાના ગરપુર,પાતાપુર,સણાથા,ઇટાળા ખાતે વરસાદી પાણીથી થયેલા નુકસાનીના સર્વે દરમ્યાન ગ્રામજનો સાથે બેઠક કરી પૂરના આવેલ પાણીને લઈ થયેલ ઘરવખરીને નુકસાન અંગે તાગ મેળવી જરૂરી વ્યવસ્થાની સાથે ભરાયેલા પાણીનો નિકાલ કરવા તાત્કાલિક જેસીબી બોલાવી અવરોધક પાણીનો નિકાલ કરાવેલ.

Posted in Uncategorized

જુનાગઢ માં અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના વરસાદી પાણી થી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નગરજનોના પરિવારોની મુલાકાત લઇ સ્થળ પર સમસ્યાનો તાત્કાલિક નિકાલ અર્થે પ્રયત્નો કરેલ.

Posted in Uncategorized

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારો માં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ નું હવાઈ નિરીક્ષણ કરવા માટે જુનાગઢ પધારેલ મુખ્યમંત્રીશ્રી નું હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.