શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણા દ્વારા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ લેઉઆ પટેલ સમાજની “૫૧૧”દીકરીઓના ભવ્યાતિભવ્ય જાજરમાન “પ્રેમનુ પાનેતર” નવમાં શાહી સમુહલગ્ન સમારોહ ઉપસ્થિત અવસર પ્રાપ્ત થયો. આવા ભવ્ય આયોજન બદલ શ્રી જયેશભાઇ રાદડિયા અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ અભિનંદન.
आस्था, एकता और समरसता के महासमागम महाकुम्भ 2025, प्रयागराज में पवित्र त्रिवेणी में आस्था की डुबकी लगाने का सौभाग्य प्राप्त किया है। संगम के पवित्र जल में पावन स्नान का पुण्य लाभ अर्जित करने वाले पूज्य साधु-संतों का हार्दिक अभिनंदन! माँ गंगा सभी के मनोरथ पूर्ण करें।
गंगे च यमुने चैव गोदावरी सरस्वती ।नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरु।आज तीर्थराज प्रयागराज में, भारत की शाश्वत आध्यात्मिक विरासत और लोक आस्था के प्रतीक महाकुंभ में ध्यान करके स्वयं को कृतार्थ अनुभव कर रहा हूँ।
આજ રોજ નવી દિલ્હી ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની ઉપસ્થિતિ મા આયોજીત M-PACS (મલ્ટીપર્પઝ મંડળીઓ), ડેરી અને ફીશરીઝ કો.ઓપરેટીવ સોસાયટી ઓના યોજાય રહેલ કોન્ફરન્સ અને એક્ઝીબીશન મા જૂનાગઢ જિલ્લા ના ખેડુતભાઇઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયેલ.
તાલાલા ગીર અને સોરઠ પંથકના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર…
આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિંવ બેંક ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન માં તાલાલા સુગર મિલ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની વચ્ચે એગ્રીમેન્ટ થયેલ…
આવનારા દિવસોમાં ફરી વખત તાલાલા સ્થિત સુગર ફેકટરી ચાલુ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે…
આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન તરીકે ઉપસ્થિતિ રહેલ…
તાલાલા સ્થિત સુગર ફેકટરી ને પુનર્જીવિત કરવા બદલ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક અને તમામ ખેડૂત ભાઈઓ વતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા જૂનાગઢ, ગીર સોમનાથ લોકસભા નાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા નો ખૂબ ખૂબ આભાર માનુ છું…
દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષશ્રી અને ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે તેમના નિવાસ સ્થાને હળવી ક્ષણો માં ચર્ચાઓ કરેલી.
આજરોજ દિલ્હી ખાતે સૌરાષ્ટ્ર નાઆગેવાનો સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા અને જુનાગઢ લોકસભા ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા ની શુભેચ્છા મુલાકાત કરેલ.
“जल संरक्षण भावी पीढ़ियों के सुरक्षित भविष्य के लिए सबसे अच्छा उपहार है!”
आज मेवासा गांव में जनभागीदारी से रिचार्ज बोरवेल का उद्घाटन किया गया और भारत सरकार के जल शक्ति मंत्री श्री सी.आर. पाटिल साहब के मार्गदर्शन में जूनागढ़ जिले में जल संरक्षण की दिशा में कार्य शुरू किया गया।
સુરત શહેર મુકામે જીલ્લા ભાજપા કિસાન મોરચા પ્રમુખ અને પ્રેમપરા ના સરપંચશ્રી રામભાઈ સોજીત્રા ના દિકરા ચી. પ્રતીક અને તેમના ભાઈ મહેશભાઈ સોજીત્રા ના દિકરા ચી. નીરજ ના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી લગ્નજીવન ની શુભેચ્છા પાઠવી…