આજરોજ જૂનાગઢ શહેર ના ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર બ્રિજેશભાઈ વરસાણી તેમજ અરવિંદભાઈ કરકર તેમજ ભાવેશભાઈ કાછડીયા દ્વારા શરૂ કરેલ નવું સોપાન GJ-5 FANCY DOSA નો શુભારંભ કરાવી સફળતાની શુભકામના પાઠવી








આજરોજ જૂનાગઢ શહેર ના ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર બ્રિજેશભાઈ વરસાણી તેમજ અરવિંદભાઈ કરકર તેમજ ભાવેશભાઈ કાછડીયા દ્વારા શરૂ કરેલ નવું સોપાન GJ-5 FANCY DOSA નો શુભારંભ કરાવી સફળતાની શુભકામના પાઠવી








સદસ્યતા અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ની ટીમ, જિલ્લા મોરચાઓના પ્રમુખશ્રી અને મંડલના પ્રમુખશ્રી ઓ સાથે બેઠક કરેલ. આ બેઠક માં અભિયાન ને વેગ આપવા અને પ્રદેશમાંથી આપેલ લક્ષયાંક વહેલી તકે પૂર્ણ કરાવવા સૂચના આપેલ.








આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ /માણાવદર /વંથલી અને મેંદરડા તાલુકાના સંગઠન પ્રમુખ મહામંત્રી શ્રી સાથે સદસ્યતા અભિયાનઅંતર્ગત મંડલમાં થયેલ કામગીરી ની વિસ્તૃત ચર્ચા કરેલ






जलम् एव जीवनम्॥
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની ‘જળશક્તિ જનભાગીદારી’ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ ને લાઈવ નિહાળેલ.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ ના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ થી આ પહેલમાં મોટા પાયે લોકોને જોડીને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવાની દિશામાં આ પહેલ ખૂબ મહત્ત્વની સાબિત થશે.
આ અવસરે, ભૂગર્ભ જળની માપણી, મેપિંગ અને વ્યવસ્થાપન માટેના કેન્દ્ર સરકારના NAQUIM કાર્યક્રમ અંતર્ગત વિવિધ પહેલની પણ ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે.






આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લા યુવા મોરચા ની કારોબારી અને મંડળ સશક્તિકરણ ની બેઠક યોજાયેલ તેમાં ઉપસ્થિત રહી જિલ્લાના યુવાન કાર્યકર્તાઓને આગામી લોકસભાની ચૂંટણી માટે કામ કરવા તૈયાર રહેવા માટેનું આહવાન કરેલ

















આજરોજ ભારતીય જનતા પાર્ટી કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ આહીર અને સાથી આગેવાન કાર્યકર્તાઓ સાથે મારી ઓફિસ ખાતે પધારતા નૂતવર્ષ ની શુભકામનાઓ પાઠવી.
આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા અને તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક મળી, જેમાં હાજરી આપી બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત બાકી રહેલ સરલ એપ્લિકેશનમાં “OTP” વેરીફીકેશનની કામગીરી તત્વરિત પૂરું કરવાની સાથે આગામી નૂતનવર્ષના સ્નેહમિલન કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપેલ.








આજરોજ ભવનાથ સ્થિત પારસ ધામ ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુની મહારાજ સાહેબના સાનિધ્યમાં ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી સાહેબ સાથે હાજર રહી આશિર્વાદ મેળવ્યા.





આજરોજ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે મતદાતા ચેતના અભીયાન અંતર્ગત વર્કશોપ પ્રદેશ મંત્રીશ્રી ઝવેરીભાઇ ઠકરાર ની અધ્યક્ષતામાં યોજાયો જેમાં મતદાતા ચેતના અભિયાનના સંયોજક, સહ સંયોજક અને લીગલ ટીમ, જિલ્લા ટીમ, મંડલ, મોરચા, પ્રમુખ મહામંત્રી, જીલ્લા પ્રદેશ હોદ્દેદારો, અને અપેક્ષિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યાં જેમાં હાજરી આપી મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.





આજ તા:૧૯/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી અને શ્રી સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ૧૪ મી વાર્ષિક સાધારણ સભા ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી C.R.Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના પશુપાલક ભાઇઓ -બહેનો ને હાજર રહ્યાં હતાં,સાધારણ સભા માં પશુપાલક ભાઈઓ બહેનોને વધુમાં વધુ કેમ મદદરૂપ થવા અંગેના નિર્ણયો કરવામાં આવ્યા.






















