Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ના જિલ્લા કોંગ્રેસ મંત્રી અને આહીર સમાજ ના આગેવાન વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ના જિલ્લા કોંગ્રેસ મંત્રી અને આહીર સમાજ ના આગેવાન હરેશભાઇ બલદાણીયા આજરોજ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ . ખુબ ખુબ અભિનંદન.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ . અભિનંદન

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ . અભિનંદન.

Posted in Junagadh

રફાળિયા ગામના પૂર્વ સરપંચ તેમજ 40 કાર્યકરતા વિધિવત રીતે ભાજપ મા જોડાયા.

આજ રોજ રફાળિયા ગામના પૂર્વ સરપંચ પરસોતમભાઇ કાપડિયા તેમજ મગનભાઈ ખૂંટ, કિશોરભાઈ મોવલિયા, અરવિંદભાઈ કાપડિયા, અશ્વિનભાઈ કાપડિયા. પ્રવીણભાઈ મોવલિયા. અનુભાઈ. છગનભાઇ. રાજુભાઈ. પરસોત્તમભાઈ સાવલિયા તેમજ પ્રવીણભાઈ તેમજ 40કાર્ય કરતા આજરોજ વિધિ વત રીતે ભાજપ મા જોડાયા બદલ બધા ને ખુબ ખુબ અભિનંદન

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લાના હોદ્દેદારો ની બેઠક યોજાઈ..

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લાના હોદ્દેદારો ની બેઠક યોજાઈ..

Posted in Junagadh

પાદરીયા ખાતે સમસ્ત જૂનાગઢ જિલ્લા સગર સમાજ ની બેઠક મળેલ અને.

આજરોજ પાદરીયા ખાતે સમસ્ત જૂનાગઢ જિલ્લા સગર સમાજ ની બેઠક મળેલ અને આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ પાર્ટી ને સમર્થન આપવાનું વચન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે મંડલીકપુર અને બંધાળા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મંડલીકપુર અને બંધાળા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

ડો.હેડગેવર સરસ્વતી વિદ્યા મંદીર ખાતે ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામ ના અયોધ્યા ખાતે 100000/-ની રકમ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું.

આજ રોજ ડો.હેડગેવર સરસ્વતી વિદ્યા મંદીર ખાતે આપણા ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામ ના અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા ભવ્ય મંદીર સહયોગ અર્થે રામજન્મ ભુમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ને રૂપિયા 100000/- (એક લાખ) ની રકમ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું ..
🚩જય શ્રી રામ 🚩
🚩જય હો રામ લલ્લા કી🚩