જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા પાઠવવા આવેલ આગેવાનો નો ખુબ ખુબ આભાર.










જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા પાઠવવા આવેલ આગેવાનો નો ખુબ ખુબ આભાર.










અખંડ ભારતના ઘડવૈયા અને ભારતવર્ષ નું ગૌરવ એવા લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને સમર્પિત રાષ્ટ્રીય “એકતા દિવસ નિમિત્તે” જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.જેમાં માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાજરી આપી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પવંદના કરી હતી.



આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ દ્વારા માનનીય મંત્રીશ્રી અર્જુન સિંહ ચૌહાણ ના હસ્તે પ્રધાનમંત્રીના “રમશે ગુજરાત જીતશે ગુજરાત” સંકલ્પ અંતર્ગત નવાગામ પ્રાથમિક શાળામાં મનરેગા યોજના અંતર્ગત રમત ગમતના મેદાન નું ભૂમિ પૂજન કરાયું પ્રસંગે હાજરી આપી.






આજરોજ તા.૧૪.૦૯.૨૦૨૧ નાં રોજ જીલ્લા પંચાયત કચેરી ખાતે નાં કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી ની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.જેમાં સાંસદ રાજેશ ચુડાસમાં,પુર્વકેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડા,જીલ્લા પંચાયત નાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,જીલ્લા સહકારી બેંકના એમડી.દિનેશભાઈ ખટારીયા,જૂનાગઢ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ નગરપાલિકા,પ્રમુખશ્રીઓ તેમજ પાર્ટીના સંગઠન નાં કાર્યકરો જીલ્લા ભાજપ નાં હોદ્દેદારો અને ચુંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી હતી,જેમાં લોકહિત નાં પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી,આ બેઠક માં ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો..











આજરોજ જીલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં અધિકારીઓ ની સાથે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાં,પુર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા,જીલ્લા પંચાયત નાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,જીલ્લા સહકારી બેંકના એમડી.દિનેશભાઈ ખટારીયા,સહિત પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી જે મીટિંગમાં ઉપસ્થિત રહી વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.







આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારે લોકો માટેની વિવિધયોજના નાં લાભાર્થીઓને પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કલ્યાલકારી યોજનાના મંજૂરીપત્ર,આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ અપાયા હતા.જેમાં હાજર રહેવાનો લાભ મળ્યો.


















આજરોજ જૂનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નાં હસ્તે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના તાલુકાની ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ નાં “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૧૭૬.૬૨ લાખના ખર્ચે આંતરીક ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું.
















આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સાંનિધ્યે યોજાયેલા કાર્યક્રમ મા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી આર.પાટીલ સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોને સન્માનીત કરવાના કાર્યક્રમ મા સહભાગી થયેલ.











આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ પ્રસંગે પધારતા હોય ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લાના પટેલ સમાજ દ્વારા શિવમ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો,જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.











