મહા શિવરાત્રી મેળાને લઇને મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબે ભવનાથ મંદિર ખાતે ભવનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવી પૂજન-અર્ચન કર્યું એ વેળાએ હાજરી આપી ધન્યતા અનુભવી.











મહા શિવરાત્રી મેળાને લઇને મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબે ભવનાથ મંદિર ખાતે ભવનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવી પૂજન-અર્ચન કર્યું એ વેળાએ હાજરી આપી ધન્યતા અનુભવી.











આજ રોજ શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે ખેડૂતોના પાક રાખવા માટે ના શેડના રિનોવેશન, નવનિર્મિત કૃષિ ભવન સહિત વિકાસલક્ષી કામગીરીના ચાલી રહેલા કામનું જાતનિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.













સુરત ખાતે ગ્રીષ્મા વેકરીયાની હત્યાના બનાવને લઈ આજરોજ જૂનાગઢ જિલ્લા ના નાગલપુર ગામ ખાતે મૃતક ગ્રીષ્માના નિવાસસ્થાને સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે હાજર રહી બહેન ગ્રીષ્માને પુષ્પાંજલી અર્પણ કરી ,ગ્રીષ્માં વેકરીયા ના પરિવાર સાથે મુલાકાત કરી, મૃતક ગ્રીષ્માના પરિવારને ન્યાય મળે એવી સાંત્વના આપી હતી.










આજરોજ જૂનાગઢ જોષીપુરા સ્થિત શ્રી લેઉઆ પટેલ કન્યા છાત્રાલય ખાતે સહકારી ક્ષેત્રમાં નવનિયુક્ત નિમણુક પામેલ હોદ્દેદારો સાથે જૂનાગઢ મહાનગરના નવ નિયુક્ત મેયર, ડે.મેયર, સહિત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું, જે કાર્યક્રમ માં હાજરી આપી સંસ્થા દ્વારા કરાયેલ સન્માન બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.











આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના વડાલ સેવા સહકારી મંડળીના નવા વરાયેલા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી,અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.



આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મેઈન બ્રાંચ ખાતે ત્રણે જિલ્લાની પેટા બ્રાંચોના મેનેજરો સાથે બેઠક યોજી મેનેજરોને આપવામાં આવેલ કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી આગામી દિવસોમાં બેંક દ્વારા વધુમાં વધુ ખાતેદારોને ઊપયોગી બનવાની સાથે બેંક વધુ ને વધુ પ્રગતિ કરે તેવા પ્રયત્નો કરેલ.









આજરોજ શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત કૃષિ ભવન અને સેડના રિનોવેશન સહિત વિકાસલક્ષી કામગીરી અંગે જાતનિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.










આજ તા.12 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગયાર્ડ જૂનાગઢ ખાતે ગુજરાત સરકાર ના સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ શ્રી સાથે જૂનાગઢમહાનગર પ્રભારી ચંદ્રશેખર ભાઈ દવે સહિત ભાજપના આગેવાનોએ મુલાકાત કરી એ વેળાએ માર્કેટિંગ યાર્ડ ખાતે થઈ રહેલ કામગીરી અને વિકાસ લક્ષી કામગીરી અંગે માહિતગાર કરેલ.









આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જુનાગઢ સીંગદાણા એસોસિએશન ના વેપારીઓએ શુભેચ્છા મુલાકાત કરી પોતાના પ્રશ્નો ની રજૂઆત કરતાં સત્વરે નિરાકરણ લાવવા પ્રયત્નો કરેલ.











આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત ના સભ્યો ની બેઠક જિલ્લા ના સંગઠન પ્રભારી શ્રી રમેશભાઈ રૂપાપરા ની અધ્યક્ષતા માં મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી સુચન કરેલ.









