આજરોજ બીલખા ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ હતી, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાથી પ્રેરાઈને વિવિધ સમાજના ૪૦ થી વધુ આગેવાનો એ કેસરિયો ધારણ કર્યો હતો. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ.
























આજરોજ બીલખા ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ હતી, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાથી પ્રેરાઈને વિવિધ સમાજના ૪૦ થી વધુ આગેવાનો એ કેસરિયો ધારણ કર્યો હતો. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ.
























આજ તા.૨૮ નવેમ્બરના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના સમર્થનમાં જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે શ્રી જવાહર ભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગામના અગેવાનો સાથે ઉત્સાહી માહોલ માં બેઠક કરેલી, આ તકે ભાજપે કરેલ કામો જણાવી બહુમતી થી ભાજપ ને જીતાડવાની અપીલ કરેલી. સભામાં હાજર રહેલ સૌકોઈ આગેવાનો અને ગામ જનોએ જીત નો વિશ્વાસ વ્યક્ત કરેલ.















આજરોજ માળીયા હાટીના ખાતે શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની ઉપસ્થિતીમાં “વિજય સંકલ્પ સંમેલન” યોજાયેલ. જેમાં અમિતભાઈ ને સાફો પહેરાવી તેમનું અને વિશાળ સંખ્યા માં ઉપસ્થિત સૌ લોકો નું શાબ્દિક સ્વાગત કરેલ.












વડાલ ખાતે સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને પુષ્પમાળા પહેરાવી ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. ઉપસ્થિત સર્વે એ ભાજપ ના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયા ને વડાલ ગામ માંથી અભૂતપૂર્વ લીડ આપવાનું વચન આપેલ.







૮૬- જૂનાગઢ વિધાનસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ બેઠક ના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા ના સમર્થન માં જૂનાગઢ ખાતે સિંગદાણા એસોસિએશન વેપારી મંડળ,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના વેપારી ભાઈઓ સાથે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાસ વિજય વર્ગીય સાથે હાજરી આપી,૮૬-જૂનાગઢ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફી બહુમતીથી મતદાન કરવા અપીલ કરી જેમાં તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું.














Share
આજ તા ૧૮ નવેમ્બરના રોજ ભેસાણ ખાતે ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી અને ગુજરાતનું ઘરેણું એવા લોકલાડીલા નેતા માનનીય શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબે ૮૭ – વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયા નું ચૂંટણી કાર્યાલયનો શુભ પ્રારંભ કરાવ્યો, જેમાં હાજરી આપી.
























