દેશના લોકલાડીલા વડાપ્રધાન વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ વડાલ સ્થિત શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર સ્પેસ્યાલીસ્ટ ડો. સિદ્ધાર્થરાવ સેલીઘાણી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.





Boost t












































