અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રીની સૂચના અન્વયે રાજયના મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જુનાગઢ જિલ્લાના માંગરોલ માળીયા હા.તાલુકાના આજુબાજુના ગામોના સરપંચો સાથે મીટીંગ કરી સોલ્ટર સેન્ટર હોમ ખાતે નિરીક્ષણ કરી જરૂરી તાગ મેળવ્યા બાદ જીલ્લા કલેકટર કચેરી સાવચેતીના પગલા લેવા સંલગ્ન કચેરીઓના અધિકારીઓ અને એનજીઓ જોડે સ્થાનીક પરિસ્થિતી અંગે વાકેફ કરી વૈકલ્પીક વ્યવસ્થા અંગે જરૂરી સુચનો કર્યા હતા.

















































