Posted in Keshod

જીલ્લા સંગઠન ની પ્રથમ બેઠક મળેલ.

આજરોજ કેશોદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં જીલ્લા સંગઠન ની પ્રથમ બેઠક મળેલ.

+11

Posted in Junagadh

ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨-મી જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ

જ ૧૪- એપ્રીલના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨-મી જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ, ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી જેમાં હાજરી આપી.

+2

Posted in Keshod

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન

આવતી કાલ તા.૧૫-એપ્રિલના રોજ કેશોદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકોના સુચારું આયોજન અંગે કાર્યક્રમની પુર્વ સંધ્યાએ સોની સમાજ વાડી ખાતે મુલાકાત કરી જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું.

+8

Posted in Junagadh

આણંદપુર ખાતે સમસ્ત ગામ દ્વારા સર્વે સમાજ ભવન નિર્માણ અર્થે બિલ્ડીંગનું ભૂમિ પૂજન

આજરોજ જુનાગઢ તાલુકાના આણંદપુર ખાતે સમસ્ત ગામ દ્વારા સર્વે સમાજ ભવન નિર્માણ અર્થે બિલ્ડીંગનું ભૂમિ પૂજન સ્વ હસ્તે કરી સમસ્ત ગ્રામજનો દ્વારા ગૌ સેવાના લાભાર્થ યોજાયેલ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે હાજરી આપી.

+9

Posted in JDCC Bank, Manavadar

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની માણાવદર શાખા ખાતે બેંક વિઝિટ કરી,

આજ તા.૧૩- માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાનાં માણાવદર ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની માણાવદર શાખા ખાતે બેંક વિઝિટ કરી, બેંકની કામગીરી વિશે કર્મચારીઓ સાથે બેંક ની કાર્ય પદ્ધતિ વિશે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા.

+9

Posted in Junagadh

શ્રી વત્સલભાઈ પંડ્યાના સ્વમુખે કથાનું રસપાન કર્યું.

આજરોજ જૂનાગઢ તાલુકાના સોળવદર ગામે રામજી મંદિરના લાભાર્થે સમસ્ત સોળવદર ગામ આયોજીત ભગવત સપ્તાહના નિમંત્રણને લઈ હાજરી આપી, વ્યાસપીઠ પર બિરાજીત શ્રી વત્સલભાઈ પંડ્યાના સ્વમુખે કથાનું રસપાન કર્યું.

+2

Posted in Junagadh

“BIG BOX” CRICKET – 24 Hrs Opan- ટુર્નામેન્ટ

આજ તા.૮ એપ્રિલના રોજ જૂનાગઢના ડ્રીમસિટી ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા “BIG BOX” CRICKET – 24 Hrs Opan- ટુર્નામેન્ટના નિમંત્રણ સ્વીકારી, સ્વહસ્તે ઓપનિંગ કરી ખુલ્લું મૂક્યું.

+7

Posted in Junagadh

“વોલ પેઇન્ટિંગ” અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ખાતે…

આગામી લોકસભા ચૂંટણી પ્રચાર-પ્રસાર અંતર્ગત દેશની ૧૬૦ લોકસભા બેઠકો પર 6 એપ્રિલ થી ૧૫ મે સુઘી યોજાનાર “વોલ પેઇન્ટિંગ” અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ખાતેથી વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભ પ્રારંભ કરાવ્યો.

+7

Posted in Junagadh

અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડૉ. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં યુવા મતદારો સાથે સીધો સંવાદ કાર્યક્રમ

આજરોજ ખડિયા નજીક આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં યુવા મતદારો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં યુવાન ભાઈ બહેનોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા, આ યુવા મતદાર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મતાધિકાર અને સરકારશ્રી દ્વારા યુવા વિદ્યાર્થીઓને મળતા લાભો અંગેની માહિતી અંગે આદાન પ્રદાન કરેલ.

+11

Posted in Keshod

ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું.

આજરોજ જૂનાગઢ ના ભવનાથ ખાતે ચાલતા મહાશિવરાત્રી મેળા દરમિયાન મહાશિવરાત્રીના દિવસે પધારેલ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું.

+2