આજરોજ જૂનાગઢ ના ભવનાથ ખાતે ચાલતા મહાશિવરાત્રી મેળા દરમિયાન મહાશિવરાત્રીના દિવસે પધારેલ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું.





આજરોજ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો બેંક મારફત મધ્યમ મુદતે ધિરાણ મેળવે એ હેતુસર પ્રયત્ન કરવાની સાથે સોના/ચાંદી તેમજ હાઉસિંગ ધિરાણ શરૂ કરવાની સાથે બેંક આગામી દિવસોમાં વધુમાં વધુ વિકાસ લક્ષી કર્યો કરે એ અર્થે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે બેંકના કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.





આજરોજ કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી. ડો.ભાગવત કરાડની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે આગામી ૧૩-જૂનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે હાજરી આપી.







આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં હાજરી આપી.













આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી શ્રી ડો. ભાગવત કરાડ જી ની અધ્યક્ષતામાં આગામી જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં હાજરી આપી.





