આજરોજ વિસાવદર ખાતે શ્રી સરદાર પટેલ સાહેબ ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે આયોજીત “સરદાર ગૌરવ ગાથા” ના આયોજન માં ઉપસ્થિત રહેલ. આ સામાજિક કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ શ્રી સરદાર પટેલ સમિતિ તથા કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.






