Posted in Mendarada

મેંદરડા મુકામે સ્વામિનારાયણ મંદિર ખાતે મહા આરતી અને પૂજન કરેલ…

આજરોજ મેંદરડા મુકામે આદરણીય દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે મહા આરતી અને પૂજન કરી અમિતભાઈ શાહ સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરેલ…

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.