Posted in Keshod

કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ યોજના નાં લાભાર્થી ને આયુષ્યમાન કાર્ડ વિતરણ

દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ યોજના નાં લાભાર્થી ને આયુષ્યમાન કાર્ડ વિતરણ તેમજ 108 નાં હેલ્થ વર્કર અને આરોગ્ય ની સેવા આપતા કર્મચારી નું સન્માન કરવામાં આવેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.