આજરોજ ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં ઈકો સેન્સેટીવ ઝોન બાબતે ની મળેલ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેલ…
આ સાથે ઈકો સેન્સેટીવ ઝોન ને અસક કરતા ગામો નાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ…





