Posted in Other City

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ. પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીની વિશેષ ઉપસ્થિતિમાં નવરાત્રિ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ.