Posted in Uncategorized

જુનાગઢ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મા ખોડલની આરાધના કરવાનો શુભ અવસર મળેલ

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજરોજ પ્રથમ નોરતે જુનાગઢ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મા ખોડલની આરાધના કરવાનો શુભ અવસર મળેલ.