Posted in Visavadar

વિસાવદર ખાતે “સરદાર ગૌરવ ગાથા” ના આયોજન માં ઉપસ્થિત રહેલ.

આજરોજ વિસાવદર ખાતે શ્રી સરદાર પટેલ સાહેબ ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે આયોજીત “સરદાર ગૌરવ ગાથા” ના આયોજન માં ઉપસ્થિત રહેલ. આ સામાજિક કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ શ્રી સરદાર પટેલ સમિતિ તથા કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના નવી ધારી ગુંદાળી ગામે કેન્દ્ર સરકારના “આદર્શ ગામ” યોજના નો શુભારંભ કરાવેલ

આજરોજ ભેસાણ તાલુકાના નવી ધારી ગુંદાળી ગામે કેન્દ્ર સરકારના “આદર્શ ગામ” યોજના અંતર્ગત રૂ. ૨૦ લાખ થી વધુ રકમના વિવિધ વિકાસના કામોનાં ખાતમુર્હુત પ્રસંગે ઉપસ્થિત રહી કામોનો શુભારંભ કરાવેલ.

Posted in Junagadh

માર્કેટિંગ યાર્ડ માંડવડ ખાતે શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું…

આજરોજ માર્કેટિંગ યાર્ડ માંડવડ ખાતે ભારત દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું…

Posted in Visavadar

વિસાવદર તાલુકામાં જય અંબે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ માં ઉપસ્થિત રહેલ…

દેશનાં યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ નાં જન્મદિવસ નિમિત્તે વિસાવદર તાલુકાના આસ પાસના ગામોના ખેડૂત ભાઈઓ માટે પુ. મુક્તાનંદજી બાપુ સંચાલિત જય અંબે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ માં ઉપસ્થિત રહેલ…

આ સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી જન્મદિવસ ની ઉજવણી કરેલ..

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વિજાપુર સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ ભાઈઓ – બહેનો ને ભોજન કરાવી

જૂનાગઢ તાલુકાના વિજાપુર સ્થિત આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગ ભાઈઓ – બહેનો ને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે ભોજન કરાવી, કેક કાપી ઉજવણી કરવામાં આવેલ…

Posted in Junagadh

કિસાન ભવન, માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે કામ કરતા કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી

આજરોજ કિસાન ભવન, માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે ભારત દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે યાર્ડમાં કામ કરતા કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાયજ્ઞ કરવામાં આવ્યું…

Posted in Keshod

કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ યોજના નાં લાભાર્થી ને આયુષ્યમાન કાર્ડ વિતરણ

દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ યોજના નાં લાભાર્થી ને આયુષ્યમાન કાર્ડ વિતરણ તેમજ 108 નાં હેલ્થ વર્કર અને આરોગ્ય ની સેવા આપતા કર્મચારી નું સન્માન કરવામાં આવેલ.

Posted in Keshod

કેશોદ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે આયોજીત યજ્ઞ માં ઉપસ્થિત રહી

દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેશોદ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે આયોજીત યજ્ઞ માં ઉપસ્થિત રહી આહૂતિ આપી ને અમિતભાઈ શાહ સાહેબના નાં દીર્ઘાયુ માટે પ્રાર્થના કરેલ…

Posted in Junagadh

જૂનાગઢ ના આણંદપુર ગામ ખાતે રિક્ષા ચાલકો નું પુષ્પહાર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવેલ

દેશનાં યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ નાં જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આજે બાજુ નાં ગામોનાં રિક્ષા ચલાવી મજુરી કામ કરતા રિક્ષા ચાલકો નું પુષ્પહાર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવેલ…

Posted in Mangarol

માંગરોળ સ્થિત ગોપાલ ક્રિષ્ના ગૌશાળા ખાતે ગાયોને નીરણ ખવડાવી ગૌદાન કરેલ

દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ સ્થિત ગોપાલ ક્રિષ્ના ગૌશાળા ખાતે ગાયોને નીરણ ખવડાવી ગૌદાન કરેલ અને સાથે પશુ નિદાન કેમ્પ માં ઉપસ્થિત રહેલ…