ડો. શ્યામાપ્રસાદ મુખરજી દ્વારા કાશ્મીર સત્યાગ્રહ ની લડતમાં બલિદાન આપ્યું હતું તે દિવસની સ્મૃતિ અને પ્રેરણા હેતુ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “બલિદાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા દ્વારા બલિદાન દિન ની ઉજવણી લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા નાં અધ્યક્ષસ્થાને યોજાયી જેમાં જીલ્લા અધ્યક્ષ સહિત તાલુકા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.



