બીલખા સ્થીત રહેતા જૂના પીઢ જનસંઘી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાબાપા ઠૂંમ્મર ના નિવાસ સ્થાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે જઈ મુલાકાત લીધી હતી અને એમના ખબર અંતર પૂછ્યા હતા.
બીલખા સ્થીત રહેતા જૂના પીઢ જનસંઘી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાબાપા ઠૂંમ્મર ના નિવાસ સ્થાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે જઈ મુલાકાત લીધી હતી અને એમના ખબર અંતર પૂછ્યા હતા.




