Posted in Junagadh

મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ નિમિતે “સ્વચ્છતા અભિયાન”

આજે પુજય મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ નિમિતે “સ્વચ્છતા અભિયાન” માં જોડાઈ ઉપસ્થિત કાર્યકરો અને લોકો ને “પ્લાસ્ટિક મુક્ત ભારત” નો સંકલ્પ લેવડાવ્યા હતો.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.