Posted in Junagadh

મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ નિમિતે “સ્વચ્છતા અભિયાન”

આજે પુજય મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ નિમિતે “સ્વચ્છતા અભિયાન” માં જોડાઈ ઉપસ્થિત કાર્યકરો અને લોકો ને “પ્લાસ્ટિક મુક્ત ભારત” નો સંકલ્પ લેવડાવ્યા હતો.

Posted in Visavadar

વિસાવદર ના કાંકચિયાળા ગામ ના લોકો સાથે મુલાકાત

આજ રોજ વિસાવદર ના કાંકચિયાળા ગામ ના લોકો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નનો સાંભળી વિકાસ ના કામો ની ચર્ચા કરેલ.