Posted in Visavadar

પૂજ્ય સંત શ્રી જીવરાજબાપુ ને શ્રધાંજલિ અર્પણ કરી

આજ રોજ સત્તાધાર ના પરમ પૂજ્ય સંત શ્રી જીવરાજબાપુ ને શ્રધાંજલિ અર્પણ કરી અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે “સમાધિ નિર્વાણ પુજન અને સંતવાણી” માં ઉપસ્થિત રહેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.