Posted in Visavadar

“મહા ખેડુત શિબીર” ના આયોજન માટે આગેવાનો ની ઉપસ્થીતીમાં માર્કેટિંગ યાર્ડ- માંડાવડ ખાતે બેઠક ને સંબોધિત કરી.

આગામી તા. 18 ઓગસ્ટ ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થીતીમા વિસાવદર ખાતે યોજાનાર “મહા ખેડુત શિબીર” ના આયોજન માટે આગેવાનો ની ઉપસ્થીતીમાં માર્કેટિંગ યાર્ડ- માંડાવડ ખાતે બેઠક ને સંબોધિત કરી.