આજ રોજ વિસાવદર તાલુકા ના ભલગામ ખાતે સંગઠન પર્વ ના ઉપલક્ષ મા ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ અને તેમના પ્રશ્નો સાંભળ્યા. આતકે આગામી ૧૮ ઓગસ્ટ ના રોજ વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ની ઉપસ્થીતી મા યોજાનાર “મહા ખેડુત શિબીર” મા મોટી સંખ્યા મા ઉપસ્થીત રહેવા નિમંત્રણ પણ પાઠવ્યુ.