આજરોજ ભેસાણ તાલુકાના બામણગઢ ગામે દાતાશ્રી ગોરધનબાપા હિરપરા ના યોગદાન થી કોમ્યુનિટી હોલ નું ભૂમિપૂજન કરેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
કેશોદ સર્કીટ હાઉસ ખાતે જીલ્લા ભાજપ હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
આજરોજ કેશોદ સર્કીટ હાઉસ ખાતે જીલ્લા ભાજપ હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
જૂનાગઢ ઓફિસ ખાતે મંડલીકપુર અને બંધાળા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મંડલીકપુર અને બંધાળા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મેખડી જીલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મેખડી જીલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મેખડી જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મેખડી જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન શીલ જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન શીલ જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ભાજપ ના દલીત કાર્યકર્તા શ્રી નાથાભાઈ ચાવડા ના પરિવાર તરફથી રામજન્મ ભુમી તીર્થક્ષેત્ર માં રૂપિયા 100/- નું અનુદાન સ્વીકારવામાં આવ્યું.
આજરોજ માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ભાજપ ના દલીત કાર્યકર્તા શ્રી નાથાભાઈ ચાવડા ના પરિવાર તરફથી રામજન્મ ભુમી તીર્થક્ષેત્ર માં રૂપિયા 100/- નું અનુદાન સ્વીકારવામાં આવ્યું.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના દલીત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના દલીત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.

















































