🙏સ્વર્ગ મેળવવા માટે તપ કરવાંની જરૂર નથી બીજા ને મદદ કરો એજ ઘણું છે..🙏
આજ રોજ જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ના જન્મ દિવસ નિમિત્તે જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 18 વર્ષથી ઈમાનદારી અને કર્મઠતાથી એક સ્વયમસેવક તરીકે સેવા બજાવતા સોંઉ ના લાડીલા એવા
” વિપુલભાઈ વ્યાસ “
ને જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ ની લાગણી થી તથા જીલ્લા ભાજપ પરીવાર ના સહયોગથી એમને ભેટ સ્વરૂપે પોતાના પરિવહન માટે 45000/-ની કીંમત નું એક ઇલેક્ટ્રિક બાઇક અર્પણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પરિવાર ની ભાવના સ્વરૂપે એમને બિરદાવી અને સન્માન આપવામાં આવ્યું..
જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ સુપ્રીડેન્ટ સાથે બેઠક યોજી હતી.
જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ સુપ્રીડેન્ટ સાથે બેઠક યોજી હતી. જૂનાગઢમાં કોરોનાની સ્થિતિની વિગતો મેળવીને નિયંત્રણ માટે જૂનાગઢ મહાનગર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન દિનેશભાઈ ખટારીયાની ઉપસ્થિતિમાં જરૂરી સૂચનો કર્યાં હતાં.
બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના વરદ હસ્તે.
શ્રી આજરોજ ગાંધીનગરથી બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના વરદ હસ્તે ઓનલાઇન થયેલ અને મુખ્યમંત્રીશ્રી સાથે ગાંધીનગર ઉપસ્થિત રહેલ.
શ્રી બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ સ્થળ મુલાકાત કરેલ.
શ્રી બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા તારીખ ૮ એપ્રિલ ના રોજ ઓનલાઇન થવાનો હોય , સ્થળ મુલાકાત કરેલ.
વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ માં મુક્તાનંદબાપુ ના વરદ હસ્તે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગ નું લોકાર્પણ.
આજરોજ વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ માં મુક્તાનંદબાપુ ના વરદ હસ્તે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગ નું લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ.
આજરોજ ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ પૂજ્યશ્રી મુકતાનંદજી બાપુ ની વિશેષ ઉપસ્થિતી માં કરવામાં આવેલ.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેનશ્રી કિરીટભાઈ તથા વેપારી મીત્રો અને આરોગ્ય ખાતા ના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેનશ્રી કિરીટભાઈ તથા વેપારી મીત્રો અને આરોગ્ય ખાતા ના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ, ખેડૂતો તથા મજૂરભાઈઓ એ આ કેમ્પ નો લાભ લીધો…
જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે બીલખા ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.
આજ રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે બીલખા ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
વિસાવદર તાલુકા પંચાયત ની મુલાકાત લઈ નવનિયુક્ત પ્રમુખશ્રી અને સર્વે સભ્યો સાથે બેઠક કરી.
આજરોજ વિસાવદર તાલુકા પંચાયત ની મુલાકાત લઈ નવનિયુક્ત પ્રમુખશ્રી અને સર્વે સભ્યો સાથે બેઠક કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આતકે તાલુકાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના હોદેદારોની બેઠક યોજી અને કર્મચારીઓને અન્યાય ના થાય એ રીતે એમની લાગણીઓ અને માંગણીઓ ને યાર્ડ ના કાયદા કાનૂન મુજબ ચૂકવીનેયાર્ડ ના આ પ્રશ્નનો સુખદ નિકાલ કરવામાં આવેલ…
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ના ખૂબ લાંબા સમયથી પડતર પ્રશ્ન એવા નિવૃત્ત કર્મચારીઓ ના પેનશન અને પગાર ચુકવણી નો આજ રોજ કર્મચારીઓ અને યાર્ડ ના હોદેદારોની બેઠક યોજી અને કર્મચારીઓને અન્યાય ના થાય એ રીતે એમની લાગણીઓ અને માંગણીઓ ને યાર્ડ ના કાયદા કાનૂન મુજબ ચૂકવીને
યાર્ડ ના આ પ્રશ્નનો સુખદ નિકાલ કરવામાં આવેલ…
જય કિસાન , જય બલરામ ,
























































