Posted in Bhesan, Visavadar

કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે વિસાવદર અને ભેસાણ ના વિવિધ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી.

આજરોજ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે વિસાવદર અને ભેસાણ ના વિવિધ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી દર્દીઓ ના ખબર-અંતર પુછેલ તેમજ સ્થિતિ ની સમીક્ષા કરેલ.

Posted in Mendarada

કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી.

આજરોજ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી દર્દીઓ ના ખબર-અંતર પુછેલ તેમજ સ્થિતિ ની સમીક્ષા કરેલ.

Posted in Junagadh

Sharing moments of the meeting with local representatives and party organisation today at Junagadh District BJP Head Quarter.

Sharing moments of the meeting with local representatives and party organisation today at Junagadh District BJP Head Quarter to help cooperate with district administration for the success of “Maru Gam Coronamukt Gam” campaign launched by CM Vijay Rupaniji recently.

Posted in Visavadar

વીસવાદર તાલુકાના મોટી-મોણપરી ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ.

આજ રોજ વીસવાદર તાલુકાના મોટી-મોણપરી ગામે પી.એસ.સી.સેન્ટરખાતે સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ હાજર ડોક્ટરઓ તથા સ્ટાફ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી જરૂરીયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.

Posted in Visavadar

વીસવાદર તાલુકાના નનાકોટડા ખાતે ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા શરૂ કરાયેલા આઇશોલેશન કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઇ.

આજ રોજ વીસવાદર તાલુકાના નનાકોટડા ખાતે ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા શરૂ કરાયેલા આઇશોલેશન કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઇ હાજર દર્દીઓ અને ડોક્ટરઓ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ થાય એવા પ્રયાસ કરેલ તથા જરૂરિયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના સાંખડવાદર ગામે ડૉ. યશવંત પાટોળીયા સાહેબ તથા ગ્રામજનો દ્વારા કરાયેલા કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે દવાખાનાની રૂબરૂ મુલાકાત લઇ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના સાંખડવાદર ગામે ડૉ. યશવંત પાટોળીયા સાહેબ તથા ગ્રામજનો દ્વારા કરાયેલા કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે દવાખાનાની રૂબરૂ મુલાકાત લઇ હાજર દર્દીઓને ખબર અંતર પુછેલ,તથા ડોક્ટર સાહેબના કામ ને બિરદાવેલ,આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર અને સહયોગ આપવાની બહેધારી આપેલ..

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.

આજ રોજ જૂનાગઢતાલુકાના ડુંગરપુર ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ હાજર ડોક્ટરઓ તથા સ્ટાફ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત જરૂરીયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.

Posted in Junagadh

ગુજરાતના ‌માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે જૂનાગઢ ‌સીવીલ હોસ્પિટલ ‌ખાતે દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ માટે ભાજપ પરીવાર દ્વારા ‌ચાલતા ભોજન વ્યવસ્થા ની‌ મુલાકાત કરી હતી.

આજ રોજ ગુજરાત ના ‌માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે જૂનાગઢ ‌સીવીલ હોસ્પિટલ ‌ખાતે દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ માટે ભાજપ પરીવાર દ્વારા ‌ચાલતા ભોજન વ્યવસ્થા ની‌ મુલાકાત કરી હતી.તથા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા સીવીલ હોસ્પિટલ માં દાખલ દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ સાથે ચર્ચા કરી હતી.તથા જરૂરી સુચનો કર્યા ‌હતા..આ તકે કેબીનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા‌, જૂનાગઢ ‌ના‌ મેયર શ્રી ધીરુભાઈ ‌ગોહેલ, જુનાગઢ ‌શહેર ભાજપ ના પ્રમુખ શ્રી પુનીત ભાઇ શર્મા, જૂનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી શાંતાબેન દિનેશભાઈ ‌ખટારીયા, જુનાગઢ ના સાંસદ ‌રાજેશભાઈ‌ ચુડાસમા, જીલ્લા સહકારી બેંક ના મેનેજીંગ ડાયરેકટર દિનેશભાઈ ‌ખટારીયા,કેશોદ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ.જુનાગઢ જીલ્લા ભાજપ મહામંત્રી ‌ડો.જય ત્રિવેદી ‌વગેરે‌ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Posted in Junagadh

જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત.

આજરોજ જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત સ્થાનિક આગેવાનો સાથે લીધેલ.

Posted in Uncategorized

જૂનાગઢ ખાતે નવજીવન કોવિડ કેર સેન્ટર નો શુભારંભ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ખાતે નવજીવન કોવિડ કેર સેન્ટર નો શુભારંભ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ . તમામ ડોક્ટરશ્રીઓને ખુબ ખુબ અભિનંદન