आज गुरूपूर्निमा के दिन उन सभी गुरुजनों को कोटी कोटि वंदन , जिन्होंने हमारे जीवन में शिक्षा से ले कर जीवन के हर पल जीवन रथ पर रथी बन कर जीवन नैया को लड़खड़ाने से बचाया है ऐसे सदगुरु के चरणों में वंदन! सदगुरु देव सभी के जीवन में मुक्ति का मार्ग प्रशस्त करें!
ભેંસાણ તાલુકાના ચુડા ગામમાં જીલ્લા ભાજપ યુવા મોરચા તેમજ તાલુકા યુવા મોરચા દ્વારા મહા વેક્સિનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ ૨૩.૭.૨૦૨૧.ના રોજ ભેંસાણ તાલુકાના ચુડા ગામમાં જીલ્લા ભાજપ યુવા મોરચા તેમજ તાલુકા યુવા મોરચા દ્વારા મહા વેક્સિનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ૪૦૦ વધુ લોકોએ વેક્સિનેશન કરાવી સરકારશ્રીના શિક્ષણ કાર્યક્રમને વેગ અપાવ્યો હતો. એ વેળાએ કેમ્પમાં હાજરી આપી યુવા કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો હતો.
ગુરૂપુનમ નિમિત્તે વિસાવદર બ્રહ્માનંદ ધામ ચાપરડા ધામ ના.પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં.
ગુરૂપુનમ નિમિત્તે આજરોજ વિસાવદર પંથકમાં લોકસેવા નો પર્યાય બની ગયેલ બ્રહ્માનંદ ધામ ચાપરડા ધામ ના.પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યાં હતા.
ગોલ્ડમેડલ અને ડિગ્રી એનાયત ના કાર્યક્રમ માં પધારેલ મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી ના સ્વાગત તેમજ દીક્ષાંત સમારોહ માં હાજરી આપી.
આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કૃષિ યુનિવર્સિટી ના ઓડીટોરિયમ ખાતે યોજાયેલા પ્રથમ દીક્ષાંત પદવીદાન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી,તેમજ શીક્ષણ મંત્રીશ્રી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,.રાજ્યકક્ષાના મંત્રીશ્રી.વિભાવરીબેન દવે, કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા,પૂ.ભાઈજી રમેશભાઈ ઓઝા ના હસ્તે ગોલ્ડમેડલ અને ડિગ્રી એનાયત ના કાર્યક્રમ માં પધારેલ મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી ના સ્વાગત તેમજ દીક્ષાંત સમારોહ માં હાજરી આપી.
શ્રી દેવાણંદભાઈ સોલંકી ના અવસાન ના દુઃખદ સમાચાર
પૂજય ભાઈ શ્રી. રમેશભાઈ ઓઝા ની સાથે આશ્રમ સ્થિત અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો
જુનાગઢ નાં ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી શેરનાથબાપુની જગ્યા ખાતે અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નોઅવસર પ્રાપ્ત થયો.
હાલ જુનાગઢ નાં ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી શેરનાથબાપુની જગ્યા ખાતે ભાગવતી કથાગંગા પુજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ચાલી રહીછે. ત્યારે આજરોજ આ સોનેરી અવસર દરમ્યાન ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી. શેરનાથબાપુ ,પૂજય ભાઈ શ્રી. રમેશભાઈ ઓઝા ની સાથે આશ્રમ સ્થિત અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો …..જય ગિરનારી. જય ગુરુદત્ત.























