Posted in Junagadh

“રેન બસેરા” બિલ્ડિંગનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરાયું,

આજરોજ જૂનાગઢ તાલુકાના ખડિયા ખાતે આવેલા દલિત સમાજ માં જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર થનાર “રેન બસેરા” બિલ્ડિંગનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરાયું, સાથે સુલભ શૌચાલય માટે રૂ. 3 લાખ ની ફાળવણી કરી એ વેળાએ હાજરી આપી, વિકાસ કાર્યને વેગવંતુ બનાવવામાં સહભાગી થયો.

https://www.facebook.com/plugins/video.php?height=308&href=https%3A%2F%2Fwww.facebook.com%2Fkirit.patel.bjp%2Fvideos%2F1155257152074742%2F&show_text=false&width=560&t=0

Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જૂનાગઢમા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી-ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દત્ત દાતાર અને નરસૈયાની નગરી જૂનાગઢમા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

Posted in Junagadh

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરુ છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સૌકોઇ સંત/મહંતશ્રીઓ, કાર્યકરો, આગેવાનો, જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર, વ્યવસ્થા મા જોડાયેલ તમામ લોકો અને જનતા જનાર્દન નો ફરી ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.

Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા હોય ત્યારે કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપ્યો.

આજરોજ સંત, સુરા અને સાવજની ધરતી પર વિશ્વનેતા દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા હોય ત્યારે એમને આવકારવા જૂનાગઢ જીલ્લા/મહાનગર, ગીર સોમનાથ અને પોરબંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે પંચવટી બંગલા ખાતે હાજરી આપી કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપ્યો.

Posted in Junagadh

શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના કાર્યક્રમ સ્થળ ની રૂબરૂ મુલાકાત કરી જરૂરી સુચન કરેલ.

આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના કાર્યક્રમ ને લઇ ને જિલ્લા આગેવાનો અને અધિકારીઓ સાથે કાર્યક્રમ સ્થળ ની રૂબરૂ મુલાકાત કરી જરૂરી સુચન કરેલ.

Posted in Junagadh

ઝારખંડ પ્રદેશના પ્રભારી ડો. લક્ષ્મીકાંત વાજપાઈ સાહેબે શુભેચ્છા મુલાકાત કરી હતી,

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને ઝારખંડ પ્રદેશના પ્રભારી ડો. લક્ષ્મીકાંત વાજપાઈ સાહેબે શુભેચ્છા મુલાકાત કરી હતી, એ વેળાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Junagadh

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી – કાર્યક્રમના સુદ્રઢ આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

તા.૧૯ ઓક્ટોબરના રોજ વૈશ્વિક નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, તે અંતર્ગત જુનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારોની બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહી કાર્યક્રમના સુદ્રઢ આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

જુનાગઢ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે જુનાગઢ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

આગામી તા.૧૯ ઓક્ટોબરના રોજ વૈશ્વિક નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જૂનાગઢ ની પવિત્ર ધરા પર પધારી રહ્યાં છે, તે અંતર્ગત ” માર્કેટિંગ યાર્ડ, માંડાવડ ” ખાતે વિસાવદર શહેર/તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારોની બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી આયોજન અર્થે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

Posted in Junagadh

મારું અદકેરું સન્માન કરી શુભેચ્છા પાઠવી એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ફરીથી મારી નિમણૂક થતા વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યકર્તાઓ અને આગેવાનો એ મારું અદકેરું સન્માન કરી શુભેચ્છા પાઠવી એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.