Posted in Other City, Photo Story

આજરોજ વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી જેમાં હાજરી આપી આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન મેળવ્યું.

Posted in Junagadh

“Piston Club” કાર ડેકોરના શુભારંભ પ્રસંગે

ભારતીય જનતા પાર્ટીના – મેંદરડા તાલુકાના પ્રમુખ શ્રી વિજયભાઈ પાનસુરીયા, જીગરભાઈ ખુંટ અને માધવદાસ ખુટ દ્વારા જુનાગઢ ચોબારી રોડ પર “Piston Club” કાર ડેકોરના શુભારંભ પ્રસંગે તેમના નિમંત્રણ ને માન આપીને હાજરી આપી, નવ સોપાનની શુભેચ્છાઓ પાઠવી.

+6

Posted in Junagadh

જિલ્લા ના કારોબારી સભ્યો સાથે આગામી કાર્યક્રમો અને સંગઠાત્મક ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

આજરોજ જૂનાગઢ જીલ્લા ભા.જ.પ. કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લાની કારોબારી બેઠક પ્રભારી શ્રી ધવલભાઈ દવેની અધ્યક્ષતામાં મળેલ જેમાં પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઇ દવે, ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કારોબારી સદસ્યો સાથે જીલ્લા પંચાયત તેમજ દૂધ સંઘનાં ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા ના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહી પાર્ટીના સૂચવેલ આગામી કાર્યક્રમો અને સંગઠાત્મક ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

+13

Posted in Mendarada

“શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ” મેંદરડા ખાતે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સૂચવેલ આગામી કાર્યક્રમો અંતર્ગત આજરોજ “શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ” મેંદરડા ખાતે જનસંપર્ક અભિયાન સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અનુસંધાને યોજાયેલ બેઠકમાં અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને સંગઠનલક્ષી મૂલ્યવાન માર્ગદર્શન આપેલ.

+4

Posted in Mangarol

માંગરોળ શહેર – તાલુકાના અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપેલ.

આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૂચવેલ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમોના આયોજન અંતર્ગત યોજાયેલ બેઠકમાં માંગરોળ શહેર – તાલુકાના અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપેલ.

+4

Posted in Junagadh

૩૦ મે થી ૩૦ જૂન સુધી જનસંપર્ક અભિયાન તેમજ આયોજન અંતર્ગત બેઠક

આજરોજ અમૃત ઇન્સ્ટિટયૂટ ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક મળી જેમાં ગુજરાત પ્રદેશ દ્વારા અપાયેલ આગામી ૩૦ મે થી ૩૦ જૂન સુધી યોજાનારા જનસંપર્ક અભિયાન તેમજ વિવિધ કાર્યક્રમના આયોજન અંતર્ગત બેઠક યોજાઇ જેમાં હાજરી આપી આગામી તમામ કર્યકમોના આયોજન અંતર્ગત માર્ગદર્શન આપ્યું.

+8

Posted in Junagadh

“પંડીત દીનદયાલ ભવન” ખાતે બેઠક મળેલ જેમાં હાજરી આપી

આજરોજ જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા ટીમ,મંડલ પ્રમુખ,તાલુકા પંચાયત-જીલ્લા પંચાયત,નગરપાલિકા પ્રમુખ,મોરચાના પ્રમુખો, ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠક મળેલ જેમાં હાજરી આપી, આઇ.ટી. સોશીયલ મીડીયા અંતર્ગત અધૂરી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સાથે પાર્ટી દ્વારા સૂચવવામાં આવેલ આગામી કાર્યક્રમ અંતર્ગત જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપેલ.

+8

Posted in Junagadh

‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો,

આજરોજ વંથલી તાલુકાના નરેડી ખાતે યુવા મોરચાના કારોબારી સભ્ય જયદીપ બરવાડીયાના નિવાસ સ્થાને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો ૧૦૦ મી ‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો,જેમાં પ્રધામંત્રીશ્રી દ્વારા દેશવાસીઓને ‘મન કી બાત’ ના માધ્યમથી ઐતિહાસિક સંબોધન કરેલ જે સાંભળવાનો અવસર મળેલ.

+5

Posted in Uncategorized

શ્રી પટેલ સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણને માન આપી હાજર રહેલ.

આજરોજ વંથલી તાલુકાના સાંતલપુર ગામે નવનિર્મિત શ્રી પટેલ સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણને માન આપી હાજર રહી સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

+11

Posted in Junagadh

જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી આગામી મન કી બાતના ૧૦૦ મા એપિસોડ સંદર્ભે જિલ્લાના તમામ બુથો પર પ્રદેશનાં સૂચન મુજબ કાર્યક્રમનાં આયોજન અંગે માહિતી આપી.

+2