Posted in JDCC Bank

રેલ્વે દુર્ઘટનામા ૨૮૦ લોકો મૃત્યુ પામ્યા ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

ઓડિશામાં થયેલ રેલ્વે દુર્ઘટનામા ૨૮૦ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત બિલ્ડીંગ ના લોકાર્પણ કાર્યકમ પૂર્વ મૃતકોના દિવંગત આત્માની શાંતિ અર્થે ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Posted in JDCC Bank

ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ની ૪૫ મી સુત્રાપાડા શાખાના નવા બેંક બિલ્ડીંગનું લોકાર્પણ

આજરોજ ગીર સોમનાથ જીલ્લા ના સુત્રાપાડા ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ની ૪૫ મી શાખાના નવા બેંક બિલ્ડીંગનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહી નવ નિર્મિત બિલ્ડીંગ ખુલ્લું મૂક્યું જે વેળાનો સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો, જેમાં સેઈફ ડિપોઝિટ વોલ્ટ સ્ટ્રોંગ રૂમ અને એ.ટી.એમ સાથેની અદ્યતન સુવિધાઓ સાથે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે.

+9

Posted in Junagadh

“સમન્વય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ” ના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. ઉદય જલું સાથે મુલાકાત કરી

ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપની સરકારમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી અંતર્ગત આજરોજ મારી ઓફિસ “ક્રિષ્ના આર્કેડ” ખાતે “સમન્વય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ” ના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. ઉદય જલું સાથે મુલાકાત કરી સરકારશ્રી દ્વારા લોક કલ્યાણ અર્થે કરાયેલી નવ વર્ષની સિદ્ધિઓની પુસ્તિકા અર્પણ કરી.

Posted in Junagadh

પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ડો. ભરત બોઘરા સાહેબની ઉપસ્થિતિમાં બેઠક મળી

9 વર્ષ સેવાના

9 વર્ષ સુશાસનના

9 વર્ષ ગરીબ કલ્યાણના

#9YearsOfModiGovernment અંતર્ગત ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શરૂ થતા વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લા અને મહાનગરના આગેવાન કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ડો. ભરત બોઘરા સાહેબની ઉપસ્થિતિમાં બેઠક મળી જેમાં હાજરી આપી, 30 મે થી 30.જૂન સુધી ચાલનારા વિશેષ જનસંપર્…

See more

+11

Posted in Junagadh

બિશનોઈ આશ્રમ ખાતે સંત શ્રી ગણેશ દાસ ગુરુ શ્રી ભાગીરથ દાશ આચાર્ય સાથે મુલાકાત કરી

ર્તવ્યનિષ્ઠ અને જનસેવામાં સદૈવ સમર્પિત આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને દેશસેવામાં 9 વર્ષ પૂર્ણ થવા પર આજ જુનાગઢ તાલુકાનાં વડાલ નજીક આવેલ બિશનોઈ આશ્રમ ખાતે સંત શ્રી ગણેશ દાસ ગુરુ શ્રી ભાગીરથ દાશ આચાર્ય સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા એ વેળાએ જન સેવામાં સદૈવ કાર્યરત પ્રધાનમંત્રી શ્રીના લોક સેવાના કાર્યોને યાદ કર્યા હતા.

#9YearsOfModiGovt

#9YearsOfSeva

+3

Posted in Junagadh

દેશના લોકલાડીલા વડાપ્રધાન વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ વડાલ સ્થિત શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર સ્પેસ્યાલીસ્ટ ડો. સિદ્ધાર્થરાવ સેલીઘાણી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.

+2

Boost t

Posted in Visavadar

ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી

વિશેષ જનસંપર્ક અભિયાન ના પ્રારંભે ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, તે અંતર્ગત આજરોજ સુરવેધામ ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી સરકારની સિદ્ધિઓ વાગોળી હતી.

+5

Posted in Visavadar

“વિશેષ સંપર્ક અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમો

વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા ક્ષેત્રના આપાગીગા સમાધિ સ્થાન સતાધાર ખાતેના મહંત શ્રી વિજય બાપુ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.

+7

Boost

Posted in Junagadh

ખાંટ રાજપૂત સમાજ ભવન માં નવનિર્મિત “નુરસતા ગોર” દાદાના મંદિરના અનાવરણ પ્રસંગે

આજરોજ જુનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે આવેલ ખાંટ રાજપૂત સમાજ ભવન માં નવનિર્મિત “નુરસતા ગોર” દાદાના મંદિરના અનાવરણ પ્રસંગે હાજરી આપી દર્શનનો લાભ લીધો.

+6

Posted in Junagadh

“ડોબરીયા ગાયનેક હોસ્પિટલ” ના શુભ પ્રારંભ અંતર્ગત…..

આજરોજ જુનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ અક્ષર પ્લાઝા કોમ્પલેસમાં નવ નિર્મિત “ડોબરીયા ગાયનેક હોસ્પિટલ” ના શુભ પ્રારંભ અંતર્ગત નિમંત્રણ ને માન આપી સાધુ સંતો સાથે હાજર રહી, ડોક્ટર પ્રતિક ડોબરીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી ઉદ્ઘાટન પ્રસંગે શુભકામનાઓ પાઠવી.

+8