Posted in Junagadh

વંથલી શહેર / તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને વંથલી શહેર / તાલુકાની બેઠક મળેલ.

Posted in Gandhinagar

આજરોજ ગાંધીનગર માન.શ્રી મનસુખભાઇ માંડવીયા સાહેબ ના નિવાસસ્થાને જઈ રાજ્યસભા ના સભ્ય બનવા બદલ શુભેચ્છા આપી.

Posted in Photo Story

શ્રી ઝવેરચંદ મેઘાણીજી ને તેમની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન

ગુજરાતી સાહિત્ય ના શિરોમણી, તળપદી સોરઠી ના ભાષા ના ધણી એવા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજી ને તેમની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન

Untitled-1 copy

Posted in Photo Story

Greetings on #InternationalWomensDay .

Greetings on #InternationalWomensDay .On this day, let us as a society recognize women as partners in growth and reaffirm commitment to women led development by ensuring equal opportunity. #WomensDay

28795713_2055186674723633_4936340425369435196_n

Posted in Photo Story

રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતથી ઉમેદવાર તરીકે ફરીવાર પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

શ્રી પરસોત્તમભાઇ રુપાલા જી ની રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતથી ઉમેદવાર તરીકે ફરીવાર પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

28516172_2054833954758905_2919706348993903949_o

 

किसी भी जिम्मेदारी को सफलता से निभाने और बड़ी से बड़ी योजना को जमीन पर उतारने की पहचान बनाने वाले केंद्र सरकार के यशस्वी मंत्री मनसुख मांडविया को राज्य सभा के लिए दोबारा नामित किए जाने पर उन्हें बहुत-बहुत बधाई।

28951258_2054803331428634_173866949443437045_n

 

Posted in Photo Story

ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી ના રુપિયા ચુકવવા બાબતે મુખ્યમંત્રીશ્રી તથા ક્રુષી મંત્રીશ્રી ને રજુઆત.

ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી ના રુપિયા ચુકવવા બાબતે મુખ્યમંત્રીશ્રી તથા ક્રુષી મંત્રીશ્રી ને રજુઆત.28423772_2049777228597911_3723542970540540749_o

Posted in Photo Story

સોરઠ ની કેસર કેરી ને ખેડૂતો પોતાની રીતે સીધા જ મહાનગરો માં સારા લોકેશન પર વેચાણ કરી શકશે.

સોરઠ ની કેસર કેરી ને ખેડૂતો પોતાની રીતે સીધા જ મહાનગરો માં સારા લોકેશન પર વેચાણ કરી શકશે. આ માટે માનનિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા ક્રૂષી મંત્રી શ્રી આર.સી. ફડદુ સાહેબ નો ખૂબ ખૂબ આભાર.

28166610_2044752615767039_2472886921388320210_n.jpg

Posted in Junagadh

” પુષ્ટિસંસ્કારધામ ” ના ભુમીપુજન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામે આકાર લેનાર ” પુષ્ટિસંસ્કારધામ ” ના ભુમીપુજન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.27867527_2045648122344155_576942208209711624_n (1)27972592_2045648125677488_3569401837715429491_n28168148_2045648119010822_3824256680917518390_n