આજ રોજ સત્તાધાર ના પરમ પૂજ્ય સંત શ્રી જીવરાજબાપુ ને શ્રધાંજલિ અર્પણ કરી અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે “સમાધિ નિર્વાણ પુજન અને સંતવાણી” માં ઉપસ્થિત રહેલ.
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
માનનીય પ્રદેશ પ્રદેશપ્રમુખ જીતુભાઇ તથા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણિયા જીની ઉપસ્થિતિમાં તથા અન્ય પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, વિભિન્ન પ્રમુખશ્રીઓ, સંગઠન પર્વના ઝોન તેમજ જિલ્લા\મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ અને સંરચના અધિકારીઓની પ્રેરક હાજરીમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
