આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ની આજુ બાજુમાં વસતા ગરિબ પરિવારના લોકો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ નું વિતરણ કરી સૌ ઉપર આવી પડેલી આ મહામારી ના સમય માં મદદરૂપ થવાનો નાનોએવો અવસર મળ્યો.
રાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત
ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .


જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન
આજ રોજ તા.૧૫/૦૩/૨૦૨૦ ને રવિવાર ના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન થયેલ જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી તેમજ જૂનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સૌરાષ્ટ્ર ઝોન આઇ.ટી.સેલ ના સૈયોજક શ્રી અપૂર્વભાઈ મેહતા, સિનિયર આગેવાનો, જીલ્લા હોદ્દેદારો, મંડલ પ્રમુખ મહામંત્રી, જીલ્લા મોરચા પ્રમુખ મહામંત્રી, સહકારી આગેવાનો, જીલ્લા પંચાયત ની ચૂંટણી લડેલા ઉમેદવારો, નગર પાલિકા, તાલુકા પંચાયત ના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ જીલ્લા આઈ. ટી.સેલ ની ટીમ મળી બહોળી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા….
વિસાવદર ગામે આનંદધારા ટ્રસ્ટ દ્વારા બનેલ પ્રાર્થના ખંડ નું લોકાર્પણ
આજરોજ વિસાવદર તાલુકાના કુબા( રાવની ) ગામે પરમપૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ પ્રેરિત આનંદધારા ટ્રસ્ટ દ્વારા બનેલ પ્રાર્થના ખંડ નું લોકાર્પણ કરવામાં આવેલ.




૭મી માર્ચ ” જન ઔષધિ દિવસ” પર યોજના ની માહીતી આપી.
આજ રોજ વિસાવદર ખાતે “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના” ના ભાગરુપે ઉજવવામા આવી રહેલ ૭મી માર્ચ ” જન ઔષધિ દિવસ” પર યોજના ની માહીતી આપી. અને લાભાર્થી ઓ સાથે સંવાદ કરેલ. #JanAushadhiDiwas
#JanAushadhiDiwas2020
કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ની પ્રતિનિધિ તરીકે ની નિમણુંક ને જૂનાગઢ જિલ્લા પરિવાર આવકારે છે.
ગુજરાત રાજ્ય સહકારી બેન્ક તરફથી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ની પ્રતિનિધિ તરીકે ની નિમણુંક ને જૂનાગઢ જિલ્લા પરિવાર આવકારે છે. જયેશભાઇ રાદડિયા નું માર્ગદર્શન અને એમની પ્રેરણાથી બેન્ક અને ખેડૂતોને આવનારા સમય માં લાભ મળશે. અભિનંદન !!!!!

મેંદરડા ખાતે શનશાઇન ઈંગ્લીશ સ્કૂલ ના વાર્ષિક મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી
મેંદરડા ખાતે શનશાઇન ઈંગ્લીશ સ્કૂલ ના વાર્ષિક મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી



Deendayal Upadhyaya जी की पुण्यतिथि पर गांधीनगर में पार्टी कार्यालय में उन्हे पुष्पांजलि.
अंत्योदय के माध्यम से मानवमात्र के कल्याण के प्रति आग्रही,विश्व को एकात्म मानववाद का संदेश देनेवाले,हमारे पथ-प्रदर्शक #DeendayalUpadhyaya जी की पुण्यतिथि पर गांधीनगर में पार्टी कार्यालय में उन्हे पुष्पांजलि अर्पित की।आपके मूल्यों का अनुसरण कर राष्ट्र उदय करना ही हमारा लक्ष्य है।


ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન બનવા બદલ આત્મીયશ્રી અજયભાઇ પટેલ ની મુલાકાત
ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન બનવા બદલ આત્મીયશ્રી અજયભાઇ પટેલ ની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.


