Posted in Junagadh

ભવનાથ ખાતે ગિરનાર ના ડોલીવાળા લોકો ને રોજગારી હેતુસર ૧૦૪ દુકાનો અને અન્ય સુવિધાઓનું ભૂમિપૂજન કાર્યક્રમ મા હાજરી આપેલ.

આજરોજ ભવનાથ ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ના હસ્તે ગિરનાર ના ડોલીવાળા લોકો ને રોજગારી હેતુસર ૧૦૪ દુકાનો અને અન્ય સુવિધાઓનું મેયરશ્રી , ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કાર્યક્રમ મા હાજરી આપેલ.

Posted in Talala

મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલધામ સમિતિ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.

આજરોજ મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલધામ સમિતિ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે આયોજિત ” સર્વ જ્ઞાતિ રક્તદાન કેમ્પ” માં ઉપસ્થિત રહી ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને ધ્યાને રાખી જિલ્લા બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને ધ્યાને રાખી જિલ્લા બેઠક યોજાઈ.

Posted in Junagadh

કોરોનાનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજકીય આગેવાનો સાથે બેઠક યોજયેલ.

કોરોનાનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા માન. સચિવશ્રી મનીષ ભરદ્વાજ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર શ્રી ની ઉપસ્થિતીમાં જિલ્લાના ડોક્ટર સાથે ખાનગી કોવિડ હોસ્પિટલ સેટઅપ કરવા તેમજ શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દ્વારા સરકારશ્રીની ગાઇડલાઈનનું પાલન કરવામાં આવે તે માટે સૂચનો મેળવવા ધાર્મિક તથા રાજકીય આગેવાનો સાથે બેઠક યોજયેલ હતી જેમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમની બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.

Posted in Talala

કેસર કેરી ને લગતી આનુષંગિક પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તે અનુસંધાને ગુજરાત સરકાર ના કૃષિમંત્રીશ્રી આર. સી ફળદુ સાહેબે મુલાકાત.

આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ કેસર કેરી ને લગતી આનુષંગિક પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તે અનુસંધાને ગુજરાત સરકાર ના કૃષિમંત્રીશ્રી આર. સી ફળદુ સાહેબે મુલાકાત લઇ જરૂરી આદેશ વહીવટીતંત્ર ને આપેલ.

Posted in Talala

તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગીર ની પ્રખ્યાત કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ.

આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગીર ની પ્રખ્યાત કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે કરવામાં આવેલ.

Posted in Talala, Video Story

કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં બેઠક યોજાઈ

 

આગામી કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં ડિરેક્ટરશ્રીઓ અને વેપારીમિત્રો ની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ. ૧૦ મી તારીખ થી તાલાલા માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ થશે.

Posted in Junagadh

શેરિયાજ ગામ ના ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન આપેલ છે.

વિશ્વવ્યાપી #Covid_19 સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે શેરિયાજ ગામ ના ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન આપેલ છે.