Posted in Visavadar

કેમ્પમાં હાજરી આપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો,

આજરોજ વિસાવદર તાલુકાના બરડીયા પટેલ સમાજ વાડી ખાતે અવધ હોસ્પિટલ & આઈ.સી.યુ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ અને બરડીયા ગામના સરપંચ શ્રી દ્વારા આરોગ્ય લક્ષી નિશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પ તેમજનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ રોગોના 15 થી વધુ નિષ્ણાંત ડો. કેમ્પમાં જોડાયા હતા જે કેમ્પમાં હાજરી આપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો, આ કેમ્પમાં લાભ લેનારા જરૂરિયાતમંદ દર્દીઓને તપાસની સાથે સાથે જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી.

Posted in Visavadar

લોકાર્પણ અને ખાત મુહૂર્ત ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલ

આજ તા.૪- નવેમ્બરના રોજ શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ-ચાપરડા ખાતે રૂ-૪૦ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ અને ખાત મુહૂર્ત ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલ જે પ્રસંગે ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

“વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ (બ્રહ્માનંદધામ – ચાપરડા)

વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા શ્રેત્રમાં (બ્રહ્માનંદધામ – ચાપરડા) સ્થીત અખીલ ભારતીય સાધુ સમાજ નાં અધ્યક્ષ,પરમ પુજ્ય પરમ વંદનીય શ્રી મુક્તાનંદ બાપુ સાથે સુરવેધામ ખાતે મુલાકાત કરી સરકારશ્રીની લોક ઉપયોગી સિદ્ધિઓની માહીતી સભર પુસ્તીકા અર્પણ કરી આશીર્વાદ મેળવી સરકારશ્રી ની “9” વર્ષની સફળતાના સ્મરણો વાગોળ્યા હતા.

+6

Posted in Visavadar

સંપર્કથી સમર્થન અભિયાન” અંતર્ગત ૮૭ વિસાવદર વિધાનસભા વિસ્તારના માંડાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સંપર્કથી સમર્થન અભિયાન” અંતર્ગત ૮૭ વિસાવદર વિધાનસભા વિસ્તારના માંડાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે લાભાર્થી સંમેલન યોજાયું જેમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓ ને સંબોધિત કર્યા, સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રમાણપત્રો સાથે માં અમૃતમકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

+7

Posted in Visavadar

ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી

વિશેષ જનસંપર્ક અભિયાન ના પ્રારંભે ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, તે અંતર્ગત આજરોજ સુરવેધામ ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી સરકારની સિદ્ધિઓ વાગોળી હતી.

+5

Posted in Visavadar

“વિશેષ સંપર્ક અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમો

વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા ક્ષેત્રના આપાગીગા સમાધિ સ્થાન સતાધાર ખાતેના મહંત શ્રી વિજય બાપુ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.

+7

Boost

Posted in Visavadar

વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે “મહા રક્તદાન” કેમ્પનું આયોજન કરાયું

આજ તા-૨૦ એપ્રિલના રોજ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે વિસાવદર તાલુકા તેમજ શહેર/જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા “મહા રક્તદાન” કેમ્પનું આયોજન કરાયું જેમાં ૧૮૨-રક્ત દાતાઓ એ રક્ત દાન કર્યું જેમાં એકઠું થયેલ રક્તથી મારી રક્ત તુલા કરવામાં આવી એ બદલ તાલુકા તેમજ શહેર-જિલ્લા યુવા મોરચા તેમજ સંગઠનના કાર્યકરો અને સર્વે રક્તદાતા ઓનો હું હર હંમેશ રૂણી રહીશ.

+5

Posted in Visavadar

લીમધ્રા (ગીર) ખાતે શ્રી મહાદેવ પ્રાસાદ મહેતાજીના કંઠે ભાગવત સપ્તાહનું રસપાન કરવાનો અવસર મળ્યો.

આજરોજ વિસાવદર તાલુકાના શ્રી રામદેવ પીર આશ્રમ, નીલકંઠ ધામ લીમધ્રા (ગીર) ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ ના આયોજનના નિમંત્રણને માન આપી, વક્તા શ્રી મહાદેવ પ્રાસાદ મહેતાજીના કંઠે ભાગવત સપ્તાહનું રસપાન કરવાનો અવસર મળ્યો.

Posted in Visavadar

વિસાવદર શહેરના આવનારી નગરપાલિકાની ચૂંટણી તેમજ આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

આજરોજ શ્રી કેશુભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ માંડાવડ ખાતે વિસાવદર તાલુકા/શહેર સંગઠનના આગેવાનો,સરપંચો, સક્રીય કાર્યકરો અને નગરપાલિકાના આગેવાનો સાથે બેઠક કરી જેમાં હાજરી આપી, આવનારી નગરપાલિકાની ચૂંટણી તેમજ આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

અનુસૂચિત સમાજની બેઠક ને સંબંધિત કરેલ.

આજરોજ વિસાવદર ખાતે હર્ષદભાઈ રીબડીયાના સમર્થનમાં અનુસૂચિત સમાજની બેઠકમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડિયા સાથે રહી બેઠક ને સંબંધિત કરેલ. વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા સભામાં પધારેલા સૌએ એકીસાથે સુર પુરાવ્યો હતો.